- ખેડા
નડિયાદમાં આત્મહત્યા કરવા શિક્ષકે મુકબધીર પર કર્યું ઝેરનું પારખું; પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા…
નડિયાદ: નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ જીરા સોડા પીને ત્રણ વ્યક્તિઓની તબીયત લથડયા બાદ ત્રણે વ્યક્તિનું ગણતરીના સમયમાં જ મોત નિપજ્યું હતું. પ્રારંભમાં તો આ ઘટનાને લઠ્ઠાકાંડની નજરે જોવામાં આવી રહી હતી અને તે સમયે નડિયાદ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો.…
- આપણું ગુજરાત
ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ…
અમદાવાદ: તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે નિષ્ણાતોએ જણાવ્યું…
- કચ્છ
કચ્છમાં કાળચક્રનો કોળિયો બન્યા આઠઃ અકસ્માતોની વણઝાર ક્યારે રોકાશે?
ભુજ: દિવસે ને દિવસે બની રહેલા માર્ગ અકસ્માતોની ઘટના પણ કઈ રીતે નિયંત્રણ લાવવું એક કોયડો છે. પગપાળા ચાલનાર વ્યક્તિથી માંડી રસ્તે નીકળતો ઘરનો સભ્ય પાછો હેમખેમ ઘરે આવશે કે નહીં તે કહેવુ મુશ્કેલ છે. ક્યારેક વાહનચાલક પોતાના વાંકે તો…
- ઇન્ટરનેશનલ
અમેરિકા આ તારીખથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત…
વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (અમેરિકન સમય મુજબ) કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત (US President Donald Trump) કર્યું. અપેક્ષા મુજબ આ સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાતો કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોથી…
- કચ્છ
કચ્છમાં ફરી ઠંડીઃ કબાટમાં મૂકી દીધેલા સ્વેટર પાછા કાઢવા પડ્યા…
ભુજઃ ગુજરાતમાં ઘણા સમયથી બેઋતુ ચાલી રહી છે. સવારે થોડી ઠંડી અને મોડી રાત્રે ઠંડક રહે છે અને આખો દિવસ ગરમીનો માહોલ રહે છે. જોકે આજે ફરી જાણે ઠંડીનો ચમકારો વર્તાયો છે. હીમવર્ષાને લીધે ગુજરાતભરમાં સવારે ઠંડીનો અનુભવ થયો હતો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં TTP ના 6 આતંકવાદી ઠાર; 7 બાળકો સહિત 12 લોકોના મોત…
ઇસ્લામાબાદ: પવિત્ર રમઝાન મહિનામાં જ પાકિસ્તાનમાં આત્મઘાતી આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 7 બાળકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયા હતા. આ હુમલો એટલો ગંભીર હતો કે મસ્જિદની છત જ નીચે ધસી આવી હતી. હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલા બે વાહનોનો…
- સુરત
સુરતથી ACB એ ઝડપ્યો લાંચિયો તલાટી; આવાસ યોજનાનાં લાભાર્થીનાં ફોર્મમાં સહી કરવા માંગી હતી લાંચ…
સુરત: સુરતમાં વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો છે. મહુવા તાલુકાના ગોપલા ગ્રામ પંચાયતના તલાટી કેયુરભાઇ રમેશભાઇ ગરાસીયા એસીબીના છટકામાં ઝડપાયો છે. તલાટીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીનાં નાણાંબિલમાં સહી કરવા માટે લાંચની માંગ કરી હતી. તેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.…
- નેશનલ
બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી ધુણશે? ભારત સરકારે અમેરિકા પાસેથી માહિતી માંગી, થઇ શકે છે મોટા ખુલાસા…
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કથિત ‘બોફોર્સ કૌભાંડ’ (Bofors scandal) ફરી એક વાર ચર્ચામાં આવી શકે છે. અહેવાલ મુજબ ભારતે સરકાર આ કથિત કૌભાંડની તપાસ ફરી શરુ કરાવી શકે છે. ભારતે 64 કરોડ…