- આમચી મુંબઈ
વિલે પાર્લેની પંચતારક હોટેલમાં પતિએ કરી આત્મહત્યા: પત્ની વિરુદ્ધ ગુનો…
મુંબઈ: વિલે પાર્લે પૂર્વમાં આવેલી પંચતારક હોટલમાં 41 વર્ષના શખસે 28 ફેબ્રુઆરીએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ નિશાંત ત્રિપાઠી તરીકે થઇ હતી, જેણે અંતિમ પગલું ભરતા પહેલા કંપનીની વેબસાઇટ પર મેસેજ લખ્યો હતો, જેમાં તેના મૃત્યુ માટે…
- આમચી મુંબઈ
જૈન સાધુ પર દુરાચારના આક્ષેપો પછી તેમના પર મુકાયા અનેક અંકુશો તેમને ફોનનો ઉપયોગ કરવા સામે પણ પ્રતિબંધ…
આ તસવીરો સાચી છે કે ખોટી એ હું કહી ન શકું, કારણકે ગચ્છાધિપતિ નરદેવસાગર મહારાજે તસવીરોની સત્યતા તપાસવાના આદેશ આપ્યા છે એટલે તેઓ જ આ વિશે કહી શકે. જૈનાચાર્ય સાગરચંદ્રસાગર મહારાજ બિમલ મહેશ્વરીમુંબઈ : એક સિનિયર જૈન સાધુ સામે દુરાચારના…
- આપણું ગુજરાત
PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટનઃ કહ્યું, દાદરા અને નગર હવેલી આપણો વારસો…
સેલવાસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે નમો હોસ્પિટલનાં પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે હોસ્પિટલનાં ઉદ્ઘાટન ઉપરાંત 2,587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે એક…
- ઇન્ટરનેશનલ
Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર(Us Tariff War)બાદ વિશ્વના અનેક દેશો યુએસ વિરુદ્ધ મોરચો માંડવામાં મૂડમાં છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કેનેડા અને ચીને આક્રમક વિરોધ કર્યો છે. તેમજ હવે ચીન આ મુદ્દે ભારતની મદદ ઇચ્છી રહ્યું છે.…
- આપણું ગુજરાત
સ્વામી જ્ઞાનપ્રકાશને જ્ઞાન ‘લાદ્યું’ વિરપુર પહોંચી માફી માંગી…
વિરપુર: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા વિરપુરનાં સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલા નિવેદન પર વિવાદ થયો હતો. તેમની આ ટિપ્પણી મુદ્દે રઘુવંશી સમાજ સહિત જલારામ બાપાનાં ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો અને રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીને વિરપુર…
- મનોરંજન
…તો આ ખાસ નામથી બોલાવે છે જુનિયર બચ્ચનને Amitabh Bachchan!
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ સુપર એક્ટિવ રહે છે. તેમની એનર્જી ભલભલા યંગ એક્ટર્સ-એક્ટ્રેસને પણ પાછળ મૂકી દે છે. સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહેલાં બિગ બીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના દીકરા અભિષેક બચ્ચનનો…
- નેશનલ
International Women’s Day: મોદી સરકારની મહત્વકાંક્ષી 10 યોજના જેણે બદલ્યું મહિલાઓનું જીવન…
નવી દિલ્હી : દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની(International Women’s Day) ઉજવણી કરવામાં આવે છે. જોકે, કેન્દ્રના એનડીએની સરકાર આવ્યા બાદ છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે મહિલાઓને સન્માન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના લીધે મહિલાઓનો શૈક્ષણિક,…
- Champions Trophy 2025
શમીએ આઇસીસી સામે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો અને સાઉધી-ફિલૅન્ડરે કહ્યું કે `વાત સાવ સાચી છે’
દુબઈઃ ક્રિકેટના મેદાન પર રમતી વખતે બૉલ ચમકાવવા માટે એના પર થૂંક લગાડવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવા વિનંતી કરી છે જેને ન્યૂ ઝીલૅન્ડના પીઢ બોલર ટિમ સાઉધી અને સાઉથ આફ્રિકાના વર્નોન ફિલૅન્ડરે ટેકો આપ્યો છે.બૉલ પર થૂંક કે લાળ…
- નેશનલ
15મી માર્ચ પછી આ પાંચ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે ત્યારે તેની ઉસભ કે અશુભ અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે. દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરીને માર્ગી અને વક્રી પણ થાય છે…
- Champions Trophy 2025
ન્યૂ ઝીલૅન્ડ માટે માઠાં સમાચાર, પણ ભારતને એનાથી મોટો ફાયદો થઈ શકે…
દુબઈઃ આઇસીસી ટૂર્નામેન્ટોની અનેક ટ્રોફીઓ જીતી ચૂકેલા ભારત અને વારંવાર બહુમૂલ્ય ટ્રોફીથી વંચિત રહેનાર ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રવિવારે દુબઈમાં (બપોરે 2.30 વાગ્યાથી) ચૅમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક ફાઇનલ રમાશે એ પહેલાં ટીમ ઇન્ડિયાને ફાયદો થઈ શકે એવો એક અહેવાલ બહાર આવ્યો છે…