- અમદાવાદ

જમીન માફિયા બેફામ; અમદાવાદમાં એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની 689 ફરિયાદો…
અમદાવાદ: ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જો કે લેન્ડ ગ્રેબિંગ કરનારાને રોકવા માટે રાજ્ય સરકારે સામે કાયદો બનાવ્યો હોવા છતાં મોટા પ્રમાણમાં જમીન માફિયાઓ ત્રાહિત વ્યક્તિની જમીન પચાવવા ષડયંત્રો…
- ઇન્ટરનેશનલ

South Korea ના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જેલમાંથી મુક્ત, જાણો સમગ્ર મામલો…
નવી દિલ્હી : દક્ષિણ કોરિયાના(South Korea)રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને આખરે શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. શુક્રવારે, દક્ષિણ કોરિયાની એક કોર્ટે તેમની મુક્તિની અરજી સ્વીકારી અને રાષ્ટ્રપતિને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. Also read : Us Tariff War વચ્ચે ચીને…
- સ્પોર્ટસ

ભગવાન રામના પુત્ર લવના નામ પરથી પડ્યું લાહોરનું નામ અને કુશના નામ પરથી…
લાહોરઃ બીસીસીઆઇના ઉપ-પ્રમુખ તેમ જ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં ભારતના પ્રતિનિધિત્વ માટે નિયુક્ત થયેલા કૉન્ગે્રસના નેતા રાજીવ શુક્લાએ તાજેતરમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના શહેર લાહોરની મુલાકાત લીધી એ દરમ્યાન તેઓ લાહોર ફોર્ટમાં ભગવાન રામના પુત્ર લવની પ્રાચીન સમાધિ પર ગયા હતા અને ત્યાં…
- નેશનલ

ઉત્તર પ્રદેશના સીએમ Yogi Adityanath એ કહ્યું મહારાણા પ્રતાપ અને શિવાજી સાચા રાષ્ટ્ર નાયકો…
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath)દાદરી NTPC પરિસરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદ સિંહ આપણા સાચા રાષ્ટ્ર નાયકો છે. યોગી…
- રાજકોટ

10 લાખ રૂપિયામાં લેતા હતા હત્યાની સોપારી; રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 ને ઝડપ્યા…
રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરતની કુખ્યાત ગેંગના 2 સોપારી કિલરને ઝડપી પાડયા છે. બંને આરોપી અગાઉ બે હત્યા તેમજ એટીએમ ચોરી જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ મફાભાઈ પટેલ મર્ડર કેસ અને લીમડી મર્ડર કેસમાં…
- આમચી મુંબઈ

પર્સમાં લિપસ્ટિકની સાથે મરચાંની ભૂકી અને ચાકુ પણ રાખો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જળગાંવમાં આવા એક કાર્યક્રમમાં શિવસેનાના નેતા અને રાજ્યના પ્રધાન ગુલાબરાવ પાટીલના એક નિવેદનની ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરેએ મહિલાઓને…
- મનોરંજન

Jab we met again: કરીના કપૂર અને શાહીદ કપૂર બ્રેક અપ બાદ ફરી મળ્યા અને…
બોલીવૂડમાં બ્રેક અપ ભલે સામાન્ય લાગતા હોય, પણ માણસ માત્રમાં ભાવનાઓ એકસરખી હોય છે. એક સમયે જેના ગાઢ પ્રેમમાં હોઈએ અને જેની સાથે જિંદગી વિતાવવાના સપના જોયા હોય અને પછી છૂટ્ટા પડી જઈએ અને પાછા મળીએ ત્યારે અલગ જ ફિલિંગ્સ…
- અમદાવાદ

રેલવેના પ્રવાસીઓઃ અમદાવાદથી આવન-જાવન કરતી આ ટ્રેનોની આ માહિતી નોંધી લો…
અમદાવાદઃ કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ થશે અમુક આંશિક રિશિડ્યુઅલ કરવામાં આવ્યા છે. Also read : મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી…









