- નેશનલ
શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં મંદિરનું નિર્માણ એક દિવસમાં થઈ જશે, પણ શરત એટલી છે કે…. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદનું નિવેદન…
મેરઠઃ જગદ્ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ છેલ્લા 9 દિવસથી મેરઠમાં છે. મઠ સાથે જોડાયેલા મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચેલા શંકરાચાર્યએ જ્ઞાનવાપી અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નિર્માણને લઈ સરકારની નીતિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં મંદિરનું નિર્માણ એક…
- નેશનલ
રાહુલ ગાંધીનાં નિવેદન બાદ નવાજૂનીનાં એંધાણ? કોંગ્રેસે દેશભરના પ્રમુખોને મોકલ્યો મેસેજ…
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં જિલ્લા-તાલુકા પ્રમુખો સાથે બેઠક કરી હતી. તેમની અગાઉની મુલાકાતોની સરખામણીએ આ મુલાકાતમાં રાહુલ ગાંધીનાં તેવર કઈક જુદા જ હતા. આજે તેમણે કોંગ્રેસનાં પ્રમુખોને સંબોધતા જે નિવેદન આપ્યું…
- સ્પોર્ટસ
ડબ્લ્યૂપીએલમાં યુપીની જ્યોર્જિયા વૉલ એક રન માટે `પ્રથમ’ સદી ચૂકી…
લખનઊઃ અહીં આજે મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેન્ગલૂરુ સામે યુપી વૉરિયર્ઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 225 રન બનાવ્યા હતા જેમાં ઑસ્ટ્રેલિયન બૅટર અને ઓપનર જ્યોર્જિયા વૉલ (99 અણનમ, 56 બૉલ, એક સિક્સર, સત્તર ફોર)નું…
- નેશનલ
Manipur માં ફ્રી મૂવમેન્ટના પ્રથમ દિવસે જ હિંસા, એકનું મોત 27 સુરક્ષા કર્મી ઘાયલ…
નવી દિલ્હી : મણિપુરમાં(Manipur)ફ્રી મૂવમેન્ટના પ્રથમ દિવસે હિંસા જોવા મળી. જેમાં ઇમ્ફાલ-દિમાપુર હાઇવે પર કુકી સમુદાય અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. કુકી સમુદાયના લોકો ફ્રી મૂવમેન્ટનો વિરોધ…
- નેશનલ
લુધિયાણામાં ફેક્ટરીની ઇમારત ધરાશાયી; કાટમાળ નીચે શ્રમિકો દટાયા હોવાની આશંકા…
લુધિયાણા: પંજાબનાં લુધિયાણામાં એક ફેક્ટરીની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટથી ઇમારતને નુકસાન પહોંચ્યું હતું અને ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાનાં અહેવાલો છે. આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભગવંત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ માટે 102 ખાનગી સ્કૂલોને મંજૂરી અપાઈ…
અમદાવાદઃ ગુજરાત(Gujarat)માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી બેઠકમાં નવા શૈક્ષણિક વર્ષથી 102 ખાનગી સ્કૂલો શરૂ કરવાની પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારીએ ઓનલાઈન દસ્તાવેજોના આધારે 212 સ્કૂલોની અરજી નામંજૂરી કરી હતી. જેથી જે સ્કૂલોની અરજી મંજૂર કરાઈ…
- અમદાવાદ
જમીન માફિયા બેફામ; અમદાવાદમાં એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની 689 ફરિયાદો…
અમદાવાદ: ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જો કે લેન્ડ ગ્રેબિંગ કરનારાને રોકવા માટે રાજ્ય સરકારે સામે કાયદો બનાવ્યો હોવા છતાં મોટા પ્રમાણમાં જમીન માફિયાઓ ત્રાહિત વ્યક્તિની જમીન પચાવવા ષડયંત્રો…
- ઇન્ટરનેશનલ
South Korea ના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જેલમાંથી મુક્ત, જાણો સમગ્ર મામલો…
નવી દિલ્હી : દક્ષિણ કોરિયાના(South Korea)રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને આખરે શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. શુક્રવારે, દક્ષિણ કોરિયાની એક કોર્ટે તેમની મુક્તિની અરજી સ્વીકારી અને રાષ્ટ્રપતિને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. Also read : Us Tariff War વચ્ચે ચીને…
- સ્પોર્ટસ
ભગવાન રામના પુત્ર લવના નામ પરથી પડ્યું લાહોરનું નામ અને કુશના નામ પરથી…
લાહોરઃ બીસીસીઆઇના ઉપ-પ્રમુખ તેમ જ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં ભારતના પ્રતિનિધિત્વ માટે નિયુક્ત થયેલા કૉન્ગે્રસના નેતા રાજીવ શુક્લાએ તાજેતરમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના શહેર લાહોરની મુલાકાત લીધી એ દરમ્યાન તેઓ લાહોર ફોર્ટમાં ભગવાન રામના પુત્ર લવની પ્રાચીન સમાધિ પર ગયા હતા અને ત્યાં…