- ઉત્સવ
સ્થાપત્યમાં એક મૂંઝવણ ભરેલી સ્થિતિ…
હેમંત વાળા સ્થાપત્યની રચનાને નિર્ધારિત કરતા પરિબળોમાં ઉપયોગીતા, બાંધકામની પ્રાપ્ય સામગ્રી તથા તેની લગતી તકનીક, લાગુ પડતા કાયદા, સ્થાનિક આબોહવા, આજુબાજુની સાંદર્ભિક પરિસ્થિતિ, લોકોની કાર્યશૈલી તથા તેમની વચ્ચેનો સામાજિક વ્યવહાર, વિશ્વમાં પ્રવર્તમાન સ્થાપત્ય શૈલી, પ્રાપ્ય સંસાધનો તથા સ્થપતિ તેમજ ગ્રાહકની…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : મનની ભીતરનું આભ ઉઘડે તો ઝળહળાં થાંઉ, મીરાંની જેમ નાચી ઊઠું તાનમાં…
-ડૉ. કલ્પના દવે સ્વને પામીને જીવનનો ઉત્સવ માણી શકીએ એ જ સાચું સ્ત્રી સશક્તીકરણ. 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય વિશ્વમહિલા દિન તરીકે આપણે ઉજવીએ છીએ પણ આમાંથી કેટલું પામી શકીએ છીએ એ મહત્ત્વનું છે. ક્રાંતિકારી લેખિકા- સિમોન-દુ-બુવાર કહે છે- જયારે સ્ત્રી પોતાની…
- ઉત્સવ
ફોકસ : નર્સની નોકરી છોડીને ખેતી ક્ષેત્રે ઝંપલાવી કરે છે લાખોની કમાણી…
-નિધિ ભટ્ટ કાવ્યા ઢોબાળે એક એવી સમર્પિત નર્સ કે જેણે કોરોના કાળમાં દદીઓની નિસ્વાર્થભાવે સેવા કરી અને છ મહિના સુધી હોસ્પિટલમાં રહીને જ લોકોની પીડા પર મલમ લગાવવાનું કામ કર્યું, આ સેવાના કાર્યમાં તેનું મન પરોવાઈ ગયુ હતું. જોકે લાઇફમાં…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારત પાસે 25 વર્ષ બાદ બદલો લેવાની તક, દેશમાં અનેક જગ્યાએ શરૂ થયા હવન…
દુબઈઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ન્યૂ ઝીલેન્ડ સામે થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે તેની તમામ ચાર મેચ જીતી હતી. જ્યારે ન્યૂ ઝીલેન્ડની ટીમ આ વખતે લીગ મેચમાં માત્ર ભારત સામે જ હાર્યું હતું. વર્ષ 2020માં પણ બંને…
- નેશનલ
શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં મંદિરનું નિર્માણ એક દિવસમાં થઈ જશે, પણ શરત એટલી છે કે…. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદનું નિવેદન…
મેરઠઃ જગદ્ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ છેલ્લા 9 દિવસથી મેરઠમાં છે. મઠ સાથે જોડાયેલા મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચેલા શંકરાચાર્યએ જ્ઞાનવાપી અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નિર્માણને લઈ સરકારની નીતિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં મંદિરનું નિર્માણ એક…
- નેશનલ
રાહુલ ગાંધીનાં નિવેદન બાદ નવાજૂનીનાં એંધાણ? કોંગ્રેસે દેશભરના પ્રમુખોને મોકલ્યો મેસેજ…
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં જિલ્લા-તાલુકા પ્રમુખો સાથે બેઠક કરી હતી. તેમની અગાઉની મુલાકાતોની સરખામણીએ આ મુલાકાતમાં રાહુલ ગાંધીનાં તેવર કઈક જુદા જ હતા. આજે તેમણે કોંગ્રેસનાં પ્રમુખોને સંબોધતા જે નિવેદન આપ્યું…
- સ્પોર્ટસ
ડબ્લ્યૂપીએલમાં યુપીની જ્યોર્જિયા વૉલ એક રન માટે `પ્રથમ’ સદી ચૂકી…
લખનઊઃ અહીં આજે મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેન્ગલૂરુ સામે યુપી વૉરિયર્ઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 225 રન બનાવ્યા હતા જેમાં ઑસ્ટ્રેલિયન બૅટર અને ઓપનર જ્યોર્જિયા વૉલ (99 અણનમ, 56 બૉલ, એક સિક્સર, સત્તર ફોર)નું…
- નેશનલ
Manipur માં ફ્રી મૂવમેન્ટના પ્રથમ દિવસે જ હિંસા, એકનું મોત 27 સુરક્ષા કર્મી ઘાયલ…
નવી દિલ્હી : મણિપુરમાં(Manipur)ફ્રી મૂવમેન્ટના પ્રથમ દિવસે હિંસા જોવા મળી. જેમાં ઇમ્ફાલ-દિમાપુર હાઇવે પર કુકી સમુદાય અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. કુકી સમુદાયના લોકો ફ્રી મૂવમેન્ટનો વિરોધ…
- નેશનલ
લુધિયાણામાં ફેક્ટરીની ઇમારત ધરાશાયી; કાટમાળ નીચે શ્રમિકો દટાયા હોવાની આશંકા…
લુધિયાણા: પંજાબનાં લુધિયાણામાં એક ફેક્ટરીની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટથી ઇમારતને નુકસાન પહોંચ્યું હતું અને ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાનાં અહેવાલો છે. આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભગવંત…