- આમચી મુંબઈ
લાતુરમાં 93 જિલેટિન સ્ટિક્સ જપ્ત: ટ્રેક્ટરના ડ્રાઇવરની ધરપકડ…
લાતુર: લાતુર જિલ્લામાં ટ્રેકટરમાં ગેરકાયદે લઇ જવાઇ રહેલી 93 જિલેટિન સ્ટિક્સ અને ચાર ઇલેક્ટ્રિક ડિટોનેટર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે પકડી પાડી હતી અને આ પ્રકરણે ડ્રાઇવરની ધરપકડ કરી હતી. એટીએસની સ્પેશિયલ ટીમે મળેલી માહિતીને આધારે ઔસા તહેસીલના દેવંગ્રા ફાર્મ વિસ્તારમાં…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા બૅંકમાં 122 કરોડની ઉચાપત: હિતેશ મહેતા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાઇ…
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાએ ધરપકડ કરેલા બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને અકાઉન્ટ હૅડ હિતેશ મહેતા પર આજે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી હતી. Also read : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ.…
- આપણું ગુજરાત
આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ લોકોની ભરતી કરશે ગુજરાત સરકાર…
ગાંધીનગર: સામાન્ય વહિવટ વિભાગ માટેની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. વર્ષ-૨૦૨૫-૨૬ ની સામાન્ય વહીવટ વિભાગની રૂ. ૩૯૯.૮૮ કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ઋષિકેશ પટેલે સરકાર દ્વારા કરવામાં આવનારી ભરતી અંગે…
- નેશનલ
India US સબંધો માટે બાઈડેન વહીવટી તંત્ર શ્રેષ્ઠ, ટ્રમ્પથી નારાજ ભારતીય- અમેરિકન, સર્વેમાં ખુલાસો…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તારૂઢ થયાને બે મહિના જેટલો સમય થયો છે. જેમાં ટ્રમ્પના આકરા નિર્ણયો અને વિવાદાસ્પદ નિવેદનોએ તેમને ચર્ચામાં રાખ્યા છે. જ્યારે ભારતીય-અમેરિકન સમુદાય સંબંધિત તાજેતરના એક સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા છે. સર્વેમાં સ્પષ્ટપણે…
- આમચી મુંબઈ
ફાયર કોલઃ મુંબઈમાં 2024 માં 5,000 થી વધુ આગ બનાવ નોંધાયા, પ્રશાસન ચિંતામાં…
મુંબઈમાં ૨૦૨૪માં આગની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડના ડેટા મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બરની વચ્ચે ૫૩૦૧ કેસ સામે આવ્યા હતા, જયારે ૨૦૨૩માં આજ સમય દરમ્યાન ૫૦૭૪ આગની ઘટનાઓ બની હતી. આમ આગની ૨૨૭ બનાવમાં વધારો થયો છે. ઉપલબ્ધ રિપોર્ટ…
- આપણું ગુજરાત
ફાગણ મહિનામાં ‘ચૈત્ર’નો માહોલઃ રાજ્યનાં ૯ જિલ્લામાં હીટવેવની આગાહી…
અમદાવાદ: ગુજરાતમાં હોળી પૂર્વે જ ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં આકરી ગરમી પડવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં…
- આમચી મુંબઈ
શાન ઠેકાણેઃ અબુ આઝમી થયા છત્રપતિ સંભાજી મહારાજને ‘નતમસ્તક’…
પુણેઃ મુગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરવાને કારણે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીએ મંગળવારે છત્રપતિ સંભાજી મહારાજને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી તથા આ મરાઠા બહાદૂર યોદ્ધાની પ્રશંસા પણ કરી હતી. Also read : Aurangzeb…
- આમચી મુંબઈ
મારા ભાઇના હત્યારાઓને ફાંસી જ થવી જોઇએઃ મૃતક સરપંચના ભાઇ…
છત્રપતિ સંભાજીનગરઃ બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો કેસ વધુ ચર્ચામાં રહ્યો છે ત્યારે મૃતકના ભાઇ ધનંજય દેશમુખે આજે કહ્યું હતું કે હત્યારાઓને ફાંસીની સજા થાય એવી અમારા પરિવારની ઇચ્છા છે. Also read : મહારાષ્ટ્ર બજેટ 2025-26 બજેટનું કદ સાત લાખ…
- આમચી મુંબઈ
Good News: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે મિસિંગ લિંકનું ઓગસ્ટ સુધી થશે પૂરું…
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) એ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી અને કુસગાંવ વચ્ચે ૧૯.૮૦ કિમી લાંબી નવી લેન (મિસિંગ લિંક) નું કામ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું ૯૩ ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવાથી બાકીનું કામ…
- મોરબી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને કોર્ટે આપી મોટી રાહત…
મોરબી: 30 ઓકટોબર 2022માં સર્જાયેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનાં મોત થયા હતા, જે અંગેનો મોરબી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આરોપી જયસુખ પટેલને…