- અમદાવાદ
કોંગ્રેસની દશા-દિશા બદલાશે? હવે ગુજરાત કોંગ્રેસમાં નુકસાન કરતા નેતાઓને શોધાશે…
અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત આવેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાથે ભળેલા અને પક્ષને નુકસાન કરનારા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારે…
- સ્પોર્ટસ
ચેસના વર્લ્ડ ચૅમ્પિયન પ્રણવે ધોનીનું કર્યું અનુકરણ, માથે મુંડન કરાવ્યું…
ચેન્નઈઃ તાજેતરમાં ચેસના વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ચેન્નઈના ડી. ગુકેશે આંધ્ર પ્રદેશમાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ મેળવવા માથે મુંડન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2011માં વાનખેડે સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી…
- નેશનલ
બંગાળમાં 2000 રામનવમી રેલીઓ, કોઇ તંત્રની પરવાનગી ન માંગે: સુવેન્દુ અધિકારી…
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે રામ નવમીના અવસર પર એક કરોડ હિન્દુઓ લગભગ બે હજાર રેલીઓનું આયોજન કરશે. જોકે, તેમણે આ 2000 રેલીઓનું આયોજન કરનારા લોકોને વહીવટીતંત્રની પરવાનગી…
- આમચી મુંબઈ
આઠ વર્ષની દીકરીને 29 મા માળેથી નીચે ફેંક્યા બાદ માતાએ પણ પડતું મૂક્યું…
મુંબઈ: આઠ વર્ષની દીકરીને ઇમારતના 29મા માળેથી નીચે ફેંક્યા બાદ માતાએ પણ ત્યાંથી પડતું મૂક્યું હોવાની આઘાતજનક ઘટના પનવેલ વિસ્તારમાં બની હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ પોલીસે માતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પનવેલના પલાસ્પે ફાટા ખાતેની મેરેથોન નેક્સઝોન…
- આમચી મુંબઈ
થાણેમાં હત્યાના ત્રણ કેસ ઉકેલાયા: ત્રણ આરોપીની ધરપકડ…
મુંબઈ: થાણે જિલ્લાના કલવા, ડાયઘર અને મુંબ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ત્રણ ગુના પોલીસે ઉકેલી કાઢ્યા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. કલવા પોલીસ સ્ટેશનની હદમાં વિટાવા બસ સ્ટોપ નજીક 7 માર્ચે અનિલ બેહરા નામના શખસનો મૃતદેહ મળી આવ્યો…
- આમચી મુંબઈ
નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરી, બાવનકુળેનો કટાક્ષ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધુળેટીના શુભ અવસર પર કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય નાના પટોલેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ખુલ્લી ઓફર આપી દીધી હતી. ‘અમે તેમને ટેકો આપીશું. જો સમય આવશે, તો બંને…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજ્ય સરકારે ગઢચિરોલીમાં સ્ટીલ ક્ષેત્રમાં એક મોટી પહેલ કરી છે અને ગઢચિરોલી હવે દેશના સ્ટીલ…
- સ્પોર્ટસ
દિલ્હીમાં વિશ્વસ્પર્ધા બાદ 20 દેશના દિવ્યાંગ ઍથ્લીટ ધુળેટી રમ્યા…
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં દિવ્યાંગ ઍથ્લીટો માટે આયોજિત વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં ભાગ લીધા પછી ક્લોઝિંગ સેરેમની બાદ આજે 20 દેશના ઍથ્લીટો ઉત્સાહભેર ધુળેટી રમ્યા હતા. paraathleticsindia on Instagram તમામ દેશના ખેલાડીઓ અને ઍથ્લીટોએ ભારતીય ઍથ્લીટો…