- આમચી મુંબઈ
થાણેમાં હત્યાના ત્રણ કેસ ઉકેલાયા: ત્રણ આરોપીની ધરપકડ…
મુંબઈ: થાણે જિલ્લાના કલવા, ડાયઘર અને મુંબ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ત્રણ ગુના પોલીસે ઉકેલી કાઢ્યા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. કલવા પોલીસ સ્ટેશનની હદમાં વિટાવા બસ સ્ટોપ નજીક 7 માર્ચે અનિલ બેહરા નામના શખસનો મૃતદેહ મળી આવ્યો…
- આમચી મુંબઈ
નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરી, બાવનકુળેનો કટાક્ષ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધુળેટીના શુભ અવસર પર કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય નાના પટોલેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ખુલ્લી ઓફર આપી દીધી હતી. ‘અમે તેમને ટેકો આપીશું. જો સમય આવશે, તો બંને…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજ્ય સરકારે ગઢચિરોલીમાં સ્ટીલ ક્ષેત્રમાં એક મોટી પહેલ કરી છે અને ગઢચિરોલી હવે દેશના સ્ટીલ…
- સ્પોર્ટસ
દિલ્હીમાં વિશ્વસ્પર્ધા બાદ 20 દેશના દિવ્યાંગ ઍથ્લીટ ધુળેટી રમ્યા…
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં દિવ્યાંગ ઍથ્લીટો માટે આયોજિત વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં ભાગ લીધા પછી ક્લોઝિંગ સેરેમની બાદ આજે 20 દેશના ઍથ્લીટો ઉત્સાહભેર ધુળેટી રમ્યા હતા. paraathleticsindia on Instagram તમામ દેશના ખેલાડીઓ અને ઍથ્લીટોએ ભારતીય ઍથ્લીટો…
- નેશનલ
અમેરિકાઃ ગ્રીન કાર્ડને લઈ ભારતીયોનું કેમ વધી ગયું ટેન્શન? જાણો વિગત…
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ગ્રીન કાર્ડનું સપનું જોઈ રહેલા ભારતીયો માટે માઠા સમાચાર છે. અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે કહ્યું, કોઈ વ્યક્તિને ગ્રીન કાર્ડ ધારક હોવા પર સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનિશ્ચિતકાળ માટે રહેવાનો અધિકાર મળી જતો નથી. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આ…
- સુરત
તહેવાર ટાણે માતમ: પાવાગઢથી પરત ફરી રહેલા સુરતનાં પરિવારનો અકસ્માત; ઘટનાસ્થળે 3 નાં મોત…
વડોદરા: હોળી-ધૂળેટીનાં આનંદ ઉલ્લાસનાં મહાપર્વ પર વડોદરામાં કાળચક્ર ફરી વળ્યું હતું. પાવાગઢ દર્શન કરવા ગયેલા પરિવારને વડોદરાના પોર નજીક કાળનો ભેટો થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની…
- નેશનલ
વાટાઘાટ ગઈ નિષ્ફળ, 24-25 માર્ચે બેંક કર્મચારીઓની હડતાલ…
નવી દિલ્હીઃ જો તમારે 24 અને 25 માર્ચના રોજ બેંકનું કામ હોય તો વહેલા પતાવી દેજો. કારણકે આ બે દિવસની યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (યુએફબીયુ) દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. યુએફબીયુએ કહ્યું કે, કર્મચારી સંગઠનની પ્રમુખ માંગો પર…
- અમદાવાદ
અમદાવાદમાં ગટરમાં ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મોત; કોન્ટ્રાકટર સહિત ત્રણ સામે ફરિયાદ…
અમદાવાદ: અમદાવાદમાં ગટરની અંદર ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મૃત્યુ થવાની ઘટના બની હતી. જેમાં બોડકદેવ સુભાષપાર્ક વિસ્તારમાં ગટરની સફાઈ કરવા દરમિયાન ગટરમાં ઉતરેલા કામદારનું મોત થયું હતું અને હવે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાકટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ…
- આપણું ગુજરાત
માનવ તસ્કરી કરતાં દેશના કુલ એજન્ટ પૈકી 50 ટકા ગુજરાતી, ઈડી તપાસમાં થયો ખુલાસો…
મુંબઈઃ અમેરિકામાં ઘૂસણખોરી કરવા લોકો અનેક પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી દેશમાં ગેરકાયદે પ્રવેશતા ઝડપાયેલા લોકોને ઘરભેગા કરવામાં આવી રહ્યા છે. ઈડીની તપાસમાં ગુજરાત માનવ તસ્કરી એજન્ટો માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરી આવ્યું હોવાનું જાણવા મળ્યું…
- આપણું ગુજરાત
હોળીના તહેવારમાં કૃષ્ણ મંદિરો બને છે ભક્તિમય, ડાકોરથી લઈ દ્વારકામાં ઉજવાયો ભવ્ય રંગોત્સવ…
હોળીનો તહેવાર હોય એટલે કૃષ્ણ મંદિરે ભક્તોની જનમેદની ઉમટી પડે છે. ડાકોરમાં પણ શામળાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. આ દિવસોમાં ભક્તો પગપાળા યાત્રા કરીને ડાકોર જતાં હોય છે. ડાકોરમાં શામળાજીના મંદિર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ…