- આમચી મુંબઈ
જળાશયોમાં ઘટી રહી છે પાણીની સપાટી: હાલ ફક્ત ૪૨ ટકા જ જથ્થો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ ગયેલા ઉનાળાને કારણે પાણીનો વપરાશ તો વધ્યો છે પણ સાથે જ ગરમીને કારણે જળાશયોમાં પણ પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે. તેથી મુંબઈને પાણીપુરવઠો પુરો…
- ખેડા
સિગારેટ જેવી નજીવી બાબતે નડિયાદમાં બે જુથ સામસામે આવ્યા; 20 લોકો સામે ફરિયાદ…
અમદાવાદઃ ગુજરાતમાં વસ્ત્રાલની ઘટનાની ચર્ચા હજુ યથાવત છે ત્યાં નડિયાદના સલુણ ગામે બે ટોળા સામસામે આવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સિગારેટ લેવા જેવી નજીવી બાબતે ગામના બે સમાજના ટોળા સામસામે આવી જતા મામલો વણસ્યો હતો. આ ઘટનામાં 5 લોકો…
- આપણું ગુજરાત
Gujarat Weather: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપ્યું યલો એલર્ટ…
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે-ત્રણ દિવસ…
- ઉત્સવ
ઊડતી વાત : રાજુ રદીને ફિલ્મમાં મળ્યો એક ‘સુપરહિટ’ રોલ !
ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, મોં મીઠું કરો.’ રાજુએે મને કાજુ કતરીના પેકેટમાંથી બે- ચાર કાજુ કતરી મારા મોઢામાં ઠુંસી દીધા. કાજુ કતરી ગળે ઉતારતા ઓતરાશ આવી ગઇ. મે ખાંસી પર ખાંસી ખાધી. ‘ રાજુભાઇ, શેની મીઠાઇ છે? તમે ડાળે વળગ્યા એની…
- ઇન્ટરનેશનલ
લશ્કર-એ-તૈયબા આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા, હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો…
ઇસ્લામાબાદ: ભારતમાં કેટલાક આતંકવાદી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા (Abu Katal Murder) કરવામાં આવી છે. અબુ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ખૂબ નજીકનો માણસ હતો. અબુ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં સામેલ હતો.…
- કચ્છ
કચ્છના ભચાઉમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઃ કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિમી દૂર…
કચ્છઃ જીલ્લાના ભચાઉમાં ચોબારી નજીક મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની માહિતી…
- નેશનલ
“મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ….” નીતિન ગડકરીએ કેમ કરી આવી વાત?
નવી દિલ્હી: સ્પષ્ટવક્તા કે આખાબોલાની છાપથી જાણીતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે તેઓ જાહેર ચર્ચામાં જાતિ અને ધર્મને લાવતા નથી. તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે લોકો સમાજની સેવાને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ માને…
- વડોદરા
વડોદરા અકસ્માતઃ 3 ASIની બદલી, એક્ટ્રેસ જ્હાનવી કપૂરને પણ આવ્યો ગુસ્સો…
Vadodara News: વડોદરામાં તાજેતરમાં જ બનેલા અકસ્માત કેસમાં પોલીસ કમિશ્નર દ્વારા આકરી કામગીરી કરવામાં આવી છે. કારેલીબાગ પોલીસ મથકના ત્રણ ASIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા આ ઘટનાને ગેરશિસ્ત ભરેલી કામગીરી તરીકે નોંધ લેવામાં આવી હતી.…
- ઇન્ટરનેશનલ
યમનના હુથી બળવાખોરો પર યુએસની એર સ્ટ્રાઈક, 19 લોકોના મોત…
સના: ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં કાર્ગો શિપ્સ પર હુમલા કરી રહ્યા છે, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથી બળવાખોરોને ચેતવણી આપી હતી. હવે અમેરિકન સેનાએ હુથી બળવાખોરો સાથે કાર્યવાહી શરુ (US attack on Huthis) કરી દીધી છે, હુમલામાં…
- આપણું ગુજરાત
હોળાષ્ટક પૂર્ણ થતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે અટકળો શરૂ…
અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત થઈ ગઈ છે. જો કે હજુ પણ પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થઈ નથી. ગુજરાતના રાજકિય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકણોનું બજાર ગરમ છે. જો કે એક વર્ગ…