- આણંદ (ચરોતર)
આણંદના આંકલાવમાં રસોઈ મુદ્દે ઠપકો આપતાં કિશોરીએ ઘર છોડીને ભર્યુ ચોંકાવનારું પગલું…
આણંદઃ જિલ્લાના અંકલાવ તાલુકાના ખડોલ ગામની વિકાપુરા સીમામાં રહેતી 17 વર્ષની એક કિશોરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. રસોઈ મુદ્દે ઠપકો આપતાં તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. Also read : અંજારમાં…
- મનોરંજન
જોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’એ પહેલા દિવસે આટલી કમાણી કરી; છાવા હજુ પણ છવાયેલી…
મુંબઈ: જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ (The Diplomat Film) ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ થઇ છે, બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી શરૂઆત (Box Office Collection) નોંધાવી છે, ફિલ્મે રિલીઝના પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મને હોળીની…
- શેર બજાર
4 દિવસમાં આ શેરમાં બોલ્યો 26 ટકાનો કડાકો, રોકાણકારો રાતા પાણીએ રડતાં RBI એ કહી આ વાત…
Stock Market: ભારતીય શેરબજાર હાલ કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મોટાભાગના શેરના ભાવમાં ઘટાડો થયો છે. શેરબજારમાં મંદીના કારણે રોકાણકારોના પણ લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આ દરમિયાન ઈન્ડસઈન્ડ બેંક પણ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. આરબીઆઈ દ્વારા…
- આમચી મુંબઈ
જળાશયોમાં ઘટી રહી છે પાણીની સપાટી: હાલ ફક્ત ૪૨ ટકા જ જથ્થો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ ગયેલા ઉનાળાને કારણે પાણીનો વપરાશ તો વધ્યો છે પણ સાથે જ ગરમીને કારણે જળાશયોમાં પણ પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે. તેથી મુંબઈને પાણીપુરવઠો પુરો…
- ખેડા
સિગારેટ જેવી નજીવી બાબતે નડિયાદમાં બે જુથ સામસામે આવ્યા; 20 લોકો સામે ફરિયાદ…
અમદાવાદઃ ગુજરાતમાં વસ્ત્રાલની ઘટનાની ચર્ચા હજુ યથાવત છે ત્યાં નડિયાદના સલુણ ગામે બે ટોળા સામસામે આવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સિગારેટ લેવા જેવી નજીવી બાબતે ગામના બે સમાજના ટોળા સામસામે આવી જતા મામલો વણસ્યો હતો. આ ઘટનામાં 5 લોકો…
- આપણું ગુજરાત
Gujarat Weather: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપ્યું યલો એલર્ટ…
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે-ત્રણ દિવસ…
- ઉત્સવ
ઊડતી વાત : રાજુ રદીને ફિલ્મમાં મળ્યો એક ‘સુપરહિટ’ રોલ !
ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, મોં મીઠું કરો.’ રાજુએે મને કાજુ કતરીના પેકેટમાંથી બે- ચાર કાજુ કતરી મારા મોઢામાં ઠુંસી દીધા. કાજુ કતરી ગળે ઉતારતા ઓતરાશ આવી ગઇ. મે ખાંસી પર ખાંસી ખાધી. ‘ રાજુભાઇ, શેની મીઠાઇ છે? તમે ડાળે વળગ્યા એની…
- ઇન્ટરનેશનલ
લશ્કર-એ-તૈયબા આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા, હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો…
ઇસ્લામાબાદ: ભારતમાં કેટલાક આતંકવાદી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા (Abu Katal Murder) કરવામાં આવી છે. અબુ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ખૂબ નજીકનો માણસ હતો. અબુ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં સામેલ હતો.…
- કચ્છ
કચ્છના ભચાઉમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઃ કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિમી દૂર…
કચ્છઃ જીલ્લાના ભચાઉમાં ચોબારી નજીક મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની માહિતી…
- નેશનલ
“મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ….” નીતિન ગડકરીએ કેમ કરી આવી વાત?
નવી દિલ્હી: સ્પષ્ટવક્તા કે આખાબોલાની છાપથી જાણીતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે તેઓ જાહેર ચર્ચામાં જાતિ અને ધર્મને લાવતા નથી. તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે લોકો સમાજની સેવાને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ માને…