- ઇન્ટરનેશનલ
પૃથ્વી પર પરત ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને ચાલવામાં તકલીફ પડશે; ગંભીર રોગો થવાનું પણ જોખમ…
ન્યુ યોર્ક: નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં રહેલા આવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરવાના છે. નાસા અને સ્પેસએક્સ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયેલું ક્રૂ-10 મિશન ISS પહોંચી ચુક્યું છે. Also…
- નેશનલ
પોલીસની સુરક્ષા સામે સવાલો! બિહાર બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ પોલીસની ટીમ પર હુમલો…
ભોપાલ: સામાન્ય રીતે ગુનેગારો પર પોલીસની કાર્યવાહીનાં સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ પણ છેલ્લા ચારેક દિવસોમાં બિહાર અને મધ્ય પ્રદેશની પોલીસ પરનાં હુમલોની ઘટનાએ પોલીસની સુરક્ષા પર જ સવાલ ખડા કરી દીધા છે. બિહારના અરરિયા અને મુંગેરમાં હુમલા બાદ મધ્યપ્રદેશના…
- ઉત્સવ
ડિજિટલ આર્ટ ઝડપથી વિકસતી ઇન્ટરનેશનલ કરિયર…
નરેન્દ્ર કુમાર આવનારા દિવસોમાં જે રીતે ભારતની એઆઇ હબ તરીકે ઉભરવાની સંભાવના છે, તે જોતાં, ભારતમાં ડિજિટલ આર્ટના ક્ષેત્રમાં કારકિર્દીની જબરદસ્ત શક્યતાઓ પણ ઊભરી આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ડિજિટલ આર્ટમાં કારકિર્દી ઝડપથી ઊભરી રહી છે, ખાસ કરીને ભારત જેવા…
- ભરુચ
ભરૂચમાં પોલીસના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, દારૂનો ધંધો કરવા મજબૂર કરવાનો આરોપ લાગતાં DSP એ શું કહ્યું?
ભરૂચઃ ગુજરાતના ભરૂચથી આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. યુવકની લાશ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. ભરૂચ નજીક આવેલા કવિઠા ગામમાં નબીપુરના પીઆઇ તેમજ બે કોન્સ્ટેબલો દારૂ વેચવા માટે દબાણ કરે છે તેવા અનેક આક્ષેપો સાથેની…
- ઉત્સવ
વલો કચ્છ : બહુરૂપી કલા લોકજીવનનો મૂલ્યવાન વારસો છે…
-ડૉ. પૂર્વી ગોસ્વામી ‘હેલો, હું પૂર્વી બોલું છું; મુંબઈ સમાચારની કટાર લેખિકા. તમે બાબુભાઈ?’ ‘હા બેન, જય માતાજી!’ ‘બાબુભાઈ તમે અત્યારે ક્યાં છો અને શું કરો છો?’ તો વળતો જવાબ આવ્યો. ‘બેન આજે તો હું રેલ્વે માસ્તર બન્યો છું અને…
- કચ્છ
કચ્છમાં અપમૃત્યુના સાત બનાવ: ઘરનો દરવાજો ખોલતાં જ કરંટ લાગતાં મહિલાનું મૃત્યુ…
ભુજ: કચ્છના અંજાર તાલુકાના ધમડકા ખાતે એક માલધારી પરિવારના પાંચ બાળકો ડૂબ્યા હોવાની બનેલી ગોઝારી દુર્ઘટના વચ્ચે વીતેલા 24 કલાક દરમ્યાન આપઘાત-અકસ્માતની ઘટનાઓની વણઝારમાં સાત લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. Also read :…
- અમદાવાદ
અમદાવાદમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં કર્યો ચોંકાવનારો આક્ષેપ…
અમદાવાદઃ શહેરના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો હતો. મંદિર પરિસરમાં જ પૂજારીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. બિલ્ડર મંદિર તોડવાને માટે દબાણ કરતો હોવાના કારણે પૂજારીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. Also read : વડોદરા અકસ્માતઃ…
- સ્પોર્ટસ
IML T20 2025 Final: તેંડુલકર અને લારા વચ્ચે મહામુકાબલો; જાણો ક્યાં જોઈ શકાશે મેચ…
રાઈપુર: આજે રવિવારે રાયપુરના SVNS સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) T20 ની પહેલી સિઝનની ફાઈનલ મેચ (IML T20 2025 Final) રમાશે, આ મેચ ક્રિકેટ ચાહકો માટે ખુબ જ ખાસ રહેવાની છે. કારણ કે ક્રિકેટના ઈતિહાસના બે મહાન ખેલાડીઓ આજે આમને…
- આપણું ગુજરાત
ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને શું રહી ગયો વસવસો?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી સી આર પાટીલ વિદાય લેશે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર ગામ પાસે બનેલા બનાસ કમલમ કાર્યાલયને સી આર…