- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ 4.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો…
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. જેમાં સોમવારે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જેના લીધે આ ક્ષેત્રમાં આફ્ટર…
- આપણું ગુજરાત

સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિર દિવાળીની રોશનીથી ઝળહળી ઉઠ્યું…
સુરેન્દ્રનગર: દિવાળીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામ ખાતે આવેલું પૌરાણિક વડવાળા દેવ મંદિર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સમગ્ર દેશમાં રબારી અને માલધારી સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો…
- જામનગર

ક્રિકેટરના પત્નીમાંથી ‘મંત્રી’: રિવાબા જાડેજાની ટૂંકી પણ સફળ રાજકીય સફર…
ગાંધીનગર: આજે ગુજરાતમાં મંત્રીમંડળ બદલાઈ ગયું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં અનેક નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું, જે પૈકીનું એક નામ રિવાબા જાડેજાનું છે. અગાઉ તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે જાણીતા હતા. પરંતુ હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઓળખાશે. બહુ…
- સ્પોર્ટસ

પ્રભસિમરન સિંહઃ ભારતને મળી રહ્યો છે નવો આક્રમક ઓપનર…
કાનપુરઃ ઇન્ડિયા-એ ટીમે રવિવારે અહીં ઑસ્ટ્રેલિયા-એની પ્રવાસી ટીમને ત્રીજી અને અંતિમ બિનસત્તાવાર વન-ડેમાં હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી એનો સૌથી મોટો જશ ઓપનર પ્રભસિમરન (PRABHASIMRA) સિંહને ફાળે જાય છે. કારણકે તેણે આ મૅચમાં માત્ર 68 બૉલમાં સાત સિક્સર અને આઠ…
- નેશનલ

CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ: બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ રદ્દ કર્યું…
નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયધીશ બીઆર ગવઈ પર એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ આ વકીલને તાત્કાલિક કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા અને તેની અટકાયત કરી હતી. વકીલની આ હરકત મુદ્દે…
- મહારાષ્ટ્ર

પૂરથી પ્રભાવિત ખેડૂતોને કેન્દ્ર તરફથી મદદ મળી નથી: શરદ પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મરાઠવાડા અને સોલાપુરના આઠ જીલ્લામાં લીલા દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ખેડૂતોના પાકની સાથે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. અનેક સ્થળે શેરડીઓ સપાટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હતાશ થઈ ગયેલા ખેડૂતોને તાત્કાલિક…
- આમચી મુંબઈ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ…
મુંબઈ : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અંતર્ગત મુંબઈમાં બુલેટ ટ્રેન માટે 21 કિમી લાંબી ટનલમાંથી આશરે 5 કિલોમીટરનું ખોદકામ આજે પૂર્ણ થયું છે. આની સાથે ઘનસોલીથી શિલ્ફાટા સુધીની ટનલનું કામ પૂર્ણ થયું છે. ટનલની…









