- આપણું ગુજરાત
ગુજરાતનો ડંકો: NEET UG 2025માં 2 ગુજરાતી વિદ્યાર્થીઓ ટોપ-10માં, રિઝલ્ટ જાહેર!
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET UG 2025 ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર પણ પરિણામ મોકલવામાં આવી…
- આપણું ગુજરાત
ગુજરાતના ફેવરિટ હિલ સ્ટેશન ‘માઉન્ટ આબુ’નું નામ બદલવા ઉઠી માંગ, જાણો શું છે કારણ!
માઉન્ટ આબુ: ગુજરાતની સરહદને અડીને આવેલા અને ગુજરાતીઓને ફરવા માટેનું ખાસ આકર્ષણનું સ્થળ એવા માઉન્ટ આબુનું નામ બદલવાણી માંગ ઉઠી છે. માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુરાજ’ કરવાની માંગ સાથે શુક્રવારે માઉન્ટ આબુના શક્તિ માતા મંદિરથી એક વિશાળ આધ્યાત્મિક રેલી કાઢવામાં…
- અમદાવાદ
કોઈનું પ્લેન તો કોઈનું હેલિકોપ્ટર ક્રેશ થયું, દેશમાં અત્યાર સુધી જાણીતી 10 હસ્તીઓના થયા મોત…
અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે. તેમના નિધનથી ભાજપને મોટી ખોટ પડી છે. વિજય રૂપાણી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવા ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન છે. 20 સપ્ટેમ્બર 1965ના રોજ રાજ્યના બીજા મુખ્ય…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીર ઈંગ્લૅન્ડનો પ્રવાસ અધવચ્ચે છોડીને કેમ ભારત પાછો આવી ગયો?
યૉર્કશરઃ ભારતના ટેસ્ટ ખેલાડીઓ પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી રમવા ઇંગ્લૅન્ડ આવ્યા છે અને 20મી જૂને શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યાં તેમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR) ઈંગ્લેન્ડની ટૂર અધવચ્ચે છોડીને ભારત પાછો આવી ગયો છે. આ…
- આમચી મુંબઈ
અંધેરીમાં પ્રેમસંબંધનો વિરોધ કરનારા પિતાની હત્યા: પુત્રી-પ્રેમીની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રેમસંબંધનો વિરોધ કરનારા પિતાની બેરહેમીથી મારપીટ કરવામાં આવતાં તેનું મોત નીપજ્યું હોવાની અંધેરીમાં બનેલી ઘટનામાં એમઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્રી અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. ઘાટકોપરના ભટવાડીમાં રહેતા શંકર કાંબળે (58)ની મોટી પુત્રી સોનાલી બાઈત…
- નેશનલ
શું Boeing 787-8માં ખામીઓ છે? ભારત સરકાર તમામ ડ્રીમલાઇનર ગ્રાઉન્ડ કરી શકે છે…
નવી દિલ્હી: ગઈ કાલે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ (Ahmedabad Plane Crash) છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, આ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન…
- રાશિફળ
આજનું રાશિફળ (11-06-25): સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, પૂરા થશે અધુરા તમામ કામ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારથી ભરપૂર રહેશે. પ્રોપર્ટી સંબંધિત બાબતો માટે પણ સારો રહેશે. આજે તમારે ખાણી-પીણીની બાબતોમાં સાવધાની રાખવી પડશે. ઉતાવળમાં કામ કરશો તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે…
- સ્પેશિયલ ફિચર્સ
આ પાંચ સરકારી એપ તો તમારા ફોનમાં હોવી જ જોઈએ, આજે જ કરો ડાઉનલોડ…
રોટી, કપડાં ઔર મકાનની મૂળભૂત જરૂરિયાત સાથે હવે ચોથી વસ્તુ તેમાં જોડાઈ ચૂકી છે અને એ છે સ્માર્ટફોન. સ્માર્ટફોનના આવવાથી આપણું જીવન ખૂબ જ સરળ બની ગયું છે. ઓનલાઈન પેમેન્ટથી લઈને કેબ બુક કરવા સુધીની તમામ જરૂરી કામકાજ મોબાઈલ ફોનથી…
- આણંદ (ચરોતર)
ભરતસિંહ સોલંકીનો પારિવારિક વિવાદ ફરી સપાટી પર: પત્ની અને મહિલામિત્ર જાહેરમાં બાખડયાં…
આણંદઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો હતો. આણંદમાં ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ અને સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપુત સામસામે આવી ગયા હતા. વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર પત્ની- સ્ત્રી મિત્ર વચ્ચે ઝઘડો…