- સ્પોર્ટસ
શ્રેયસ ઐયર કેમ કહે છે કે `મને ખોટો બદનામ કરવામાં આવ્યો’
ચંડીગઢઃ 2024ની આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને શાનદાર કૅપ્ટન્સીથી ટ્રોફી અપાવનાર શ્રેયસ ઐયર આ વખતે પંજાબ કિંગ્સનો કૅપ્ટન છે અને એને ટ્રોફી અપાવવા મક્કમ છે, પરંતુ 23મીએ 18મી આઇપીએલ શરૂ થાય એ પહેલાં શ્રેયસે થોડા સમય પહેલાં પોતાને જે મુદ્દે…
- આમચી મુંબઈ
મુંબઈમાં હીટવેવની ચેતવણીઃ આગામી ચાર દિવસ શેકાવું પડશે…
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે. બપોરે આકરા તાપ સાથે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વધતા તાપમાન વચ્ચે હવામાન ખાતાએ મુંબઈમાં હીટવેવની ચેતવણી આપી છે. છેલ્લા થોડા દિવસથી મુંબઈ અને પુણેમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો…
- આમચી મુંબઈ
‘છાવા’ ફિલ્મ પહેલા પણ આ ફિલ્મને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થયા હતા, જાણો લિસ્ટ…
મુંબઈઃ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ ફિલ્મ અત્યારે ચર્ચામાં છે. ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. આ ફિલ્મમાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ પર કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો તે બતાવવામાં આવ્યું છે. ફિલ્મ જોઈને લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. ‘છાવા’…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: ભાજપના નેતાના ભાઇની ધરપકડ…
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરનારી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ સોમવારે ભાજપના નેતા હૈદર આઝમના નાના ભાઇ જાવેદ આઝમની ધરપકડ કરી હતી. આ કેસના આરોપી ઉન્નનાથન અરુણાચલમે જાવેદને વ્યવસાય માટે 18 કરોડ રૂપિયા…
- આપણું ગુજરાત
Gujarat માં નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાનું પાણી મળશે…
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે,ગુજરાતના તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી આપવાનો સરકારે નિર્ધાર કર્યો છે.…
- આમચી મુંબઈ
ભાભીની હત્યા કરી ભત્રીજાનું અપહરણ કરવાના કેસમાં આરોપી 23 વર્ષે પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં ગળું ચીરીને ભાભીની હત્યા કર્યા બાદ ભત્રીજાનું કથિત અપહરણ કરવાના કેસમાં 23 વર્ષથી ફરાર આરોપી આખરે ડોમ્બિવલીમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ તરબેઝ મોહમ્મદ…
- આમચી મુંબઈ
નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે, નાગપુરમાં થયેલી હિંસા પૂર્વઆયોજિત લાગે છે જેમાં ટોળાએ ચોક્કસ ઘરોને નિશાન બનાવ્યા હતા, અને કહ્યું કે ‘છાવા’ ફિલ્મે મોગલ સમ્રાટ ઔરંગઝેબ વિરુદ્ધ લોકોની લાગણીઓને ફરી ભડકાવી હતી. વિધાનસભામાં…
- વડોદરા
Vadodara માં ધાર્મિક સ્થળે ચંપલ પહેરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ ફટકાર્યા, પોલીસે 7 લોકોની ધરપકડ કરી…
અમદાવાદઃ વડોદરામાં(Vadodara)પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ બેટ અને દંડાથી ફટકાર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બુટ- ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હોવા છતાં તેમણે કોઈની વાતને ધ્યાને…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા ગાંગુલીએ ભારતીય ટીમને ચેતવણી આપી; પંતને આપી સલાહ…
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓ અગામી બે મહિના સુધી IPL 2025માં T20 ક્રિકેટ રમતા જોવા મળશે, 25 મેના રોજ IPL ફાઈનલ મેચ રમાયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ જવા રવાના (IND vs Eng…