- ઇન્ટરનેશનલ

આઠ લાખથી વધુ ગેરકાયદે અફઘાનીને પાછા મોકલ્યા: પાકિસ્તાન…
પેશાવર: પાકિસ્તાનમાં ગેરકાયદે રીતે રહેતા અફઘાન નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા અવિરત ચાલી રહી છે અને ૨૦ માર્ચ સુધીમાં આઠ લાખથી વધુ લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ગેરકાયદે રીતે રહેતા વ્યક્તિઓ અને અફઘાન નાગરિક કાર્ડ…
- નેશનલ

અમેરિકાએ ભારતીય ઈમિગ્રન્ટ્સને બેડી બાંધવા મુદ્દે સંસદમાં સરકારે આપ્યું નિવેદન, અમે ચિંતા કરી પણ…
નવી દિલ્હી: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહી કરીને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. અમેરિકા દ્વારા ભારતીયોને જે રીતે પાછા મોકલ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. 5 ફેબ્રુઆરીના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે 104 ભારતીય નાગરિકોને ગુનેગારોની જેમ હાથ-પગ બાંધીને ભારત મોકલ્યા હતા.…
- આમચી મુંબઈ

ધનંજય મુંડેની તપાસ આવશ્યક નથી: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના પ્રકરણને કારણે રાજ્યના પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપવું પડ્યું છે ત્યારે તેમની તપાસ આ કેસમાં થઈ શકે છે? એવા સવાલનો જવાબ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે ચાર્જશીટમાં બે…
- આમચી મુંબઈ

મુંબઈના રસ્તાઓનું કંગાળ કૉક્રીટીકરણ:વિધાનસભામાં મુદ્દો ગાજ્યો, સુધરાઈને ઝાટકી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કરોડો રૂપિયાના ખર્ચે મુંબઈના રસ્તાઓના કૉંક્રીટીકરણના કામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે વિધાનસભામાં રસ્તાના કૉંક્રીટીકરણના કામની ગુણવત્તા, પાલિકાના અધિકારીઓની મનમાની, અધિકારીઓના કૉન્ટ્રેક્ટરો સાથેના સંબંધો અને કામમાં કરોડો રૂપિયાના કૌભાંડો, જેવા અલગ અલગ મુદ્દાઓ…
- નેશનલ

કેજરીવાલના ઘરે AAP ની મહત્વની બેઠકમાં આ બે નેતાને સોંપી ગુજરાતની જવાબદારી…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને એક મોટી પછાડ મળી હતી. સત્તામાં હોવા છતાં પાર્ટીને મળેલી કારમી હાર બાદ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) બહુ ઓછા જાહેર મંચો પર જોવા…
- ઇન્ટરનેશનલ

બોલો, યુકેમાં 22 વર્ષની યુવતીએ હોલીવુડના અભિનેતાને કરોડોમાં વેચી વર્જિનિટી, કારણ શું?
લંડન: યુકેની એક 22 વર્ષીય યુવતીએ ઓનલાઈન ઓક્શન દ્વારા એક હોલિવૂડની સ્ટારને વર્જિનિટી વેચીને ચર્ચાનો વિષય બની છે. અહેવાલ મુજબ માન્ચેસ્ટરની એક વિદ્યાર્થિની લૌરાએ ડિસેમ્બર 2024માં 18 કરોડ રૂપિયા (આશરે 1.7 મિલિયન યુરો)માં વર્જિનિટી વેચી હતી. અહેવાલ મુજબ લોરા એક…
- આમચી મુંબઈ

કલ્યાણમાં ધુળેટીની ઉજવણીમાં યુવાનનું મોત: ત્રણની ધરપકડ…
થાણે: ધુળેટીની ઉજવણી દરમિયાન શરીરમાં પાણીના ભરાવાને કારણે યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના થાણે જિલ્લાના કલ્યાણમાં બની હતી. પોસ્ટમોર્ટમના અહેવાલમાં થયેલા ખુલાસાને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ જણની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : નાશિકમાં જૂની અદાવતને લઇ…
- આપણું ગુજરાત

ઘરનાં ઘરનું સ્વપ્ન થશે સાકાર; PM ગ્રામીણ આવાસ યોજનાની સહાયમાં વધારો…
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. 4700.09 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્ય પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ બાંધકામ માટે આપવામાં આવતી…
- વલસાડ

વલસાડમાં એસટી બસે બાઇકચાલકને અડફેટમાં લીધો; CCTV વાઈરલ…
વલસાડ: બે દિવસ પૂર્વે વલસાડમાં એસટી બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં એસટી બસ ચાલકની બેદરકારી જોઇ શકાય છે. CCTV સામે આવ્યા બાદ તેના આધારે પોલીસે આ કેસની…









