- આપણું ગુજરાત
ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં નથી: બાવળિયાળી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં PM મોદીએ કરી મોટી વાત…
અમદાવાદ: ભરવાડ સમાજની આસ્થાનાં કેન્દ્ર સમાન અને 52 ઠાકર દુવારા પૈકીનાં એક ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથાસ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન…
- આમચી મુંબઈ
ગોહત્યા અને તસ્કરીના વારંવારના અપરાધીઓ સામે એમસીઓસીએ લાગુ કરવામાં આવશે: દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે ગૌહત્યા અને ગોધનની તસ્કરીમાં વારંવાર સંડોવાયેલા લોકો સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવામાં આવશે.એમસીઓસીએ, 1999 કાયદો મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાઓ, માફિયા પ્રવૃત્તિઓ અને…
- આમચી મુંબઈ
નાશિકમાં જૂની અદાવતને લઇ ટોળાએ બે ભાઇને મોતને ઘાટ ઉતાર્યા…
નાશિક: નાશિક શહેરમાં જૂની અદાવતને લઇ પાંચ જણના ટોળાએ તીક્ષ્ણ હથિયાર અને લોખંડના સળિયાથી હુમલો કરીને બે ભાઇને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બોધાલેનગરમાં આંબેડકરવાડી ખાતે બુધવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ…
- આમચી મુંબઈ
બિલ ગેટ્સ મુંબઈમાં ફડણવીસને કેમ મળ્યા, જાણો શું થઈ ચર્ચા?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી અને શાસનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના સંભવિત ઉપયોગો અંગે ચર્ચા કરી હતી, એવું અધિકારીઓએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે આ બેઠક અહીંના…
- આમચી મુંબઈ
એમવીએના નેતાઓ રાજ્યપાલને મળ્યા: વિધાનસભાના સ્પીકર અને વિધાન પરિષદના સભાપતિના ભેદભાવપુર્ણ વર્તનની ફરિયાદ કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનના નેતાઓએ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની ગુરુવારે મુલાકાત લીધી હતી અને એક આવેદનપત્ર આપીને એવી ફરિયાદ કરી હતી કે રાજ્ય વિધાનમંડળના બંને સભાગૃહોમાં પીઠાસીન અધિકારીઓ દ્વારા તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. આ…
- નેશનલ
બેંગલુરુ એરપોર્ટ પર વિદેશી નાગરિક પાસેથી ત્રણ કિલોથી વધુ કોકેઈન પકડાયું…
બેંગલુરુઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘાનાના નાગરિક પાસેથી ત્રણ કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું હતું, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. “ડીઆરઆઈએ બેંગલુરુ એરપોર્ટ પર ઘાનાના નાગરિક પાસેથી ૩.૧૮૬ કિલો કોકેઈન જપ્ત કર્યું છે; એકની…
- આમચી મુંબઈ
નાગપુર હિંસાનો દોષ છાવા ફિલ્મને માથે નાખીને ફડણવીસ નબળાઈ દેખાડે છે: શિવસેના (યુબીટી)…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નાગપુર હિંસા માટે ‘છાવા’ ફિલ્મને દોષ આપવામાં આવ્યો તે તેમની નબળાઈ દેખાડી રહી છે. શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં કટાક્ષમાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે…
- IPL 2025
બૉલ પર લાળ લગાડવા પરનો પ્રતિબંધ ગયો, રિવર્સ-સ્વિંગનું કમબૅક…
મુંબઈઃ બૉલ પર લાળ લગાડવા પર પાંચ વર્ષ પહેલાં મૂકવામાં આવેલો પ્રતિબંધ બીસીસીઆઇએ પાછો ખેંચી લીધો છે. એ સાથે હવે બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલમાં બોલર કે ફીલ્ડર બૉલને ચમકાવવા માટે એના પર લાળ લગાડી શકશે. આઇસીસીએ કોવિડ-19ના સમયકાળ…