- આમચી મુંબઈ
ઔરંગઝેબની કબરનો વિવાદ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો; આ મામલે PIL દાખલ…
મુંબઈ: મુઘલ શાસક ઔરંગઝેબની કબરનો મુદ્દો (Aurangzeb Tomb) હાલ મહારાષ્ટ્રના રાજકારણના કેન્દ્રમાં છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. એવામાં ઔરંગઝેબની કબર હટાવવાનું મુદ્દો હવે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) સુધી પહોંચ્યો છે, કબર તોડી પાડવાની માંગ…
- મનોરંજન
બ્રેકઅપની અફવાઓ વચ્ચે તમન્નાએ કરી હવે પર્સનલ લાઈફની વાત કે…
તમન્ના ભાટિયા અને વિજય વર્મા હાલમાં તેમના બ્રેકઅપની અફવાઓને લઈને ચર્ચામાં છે. અહેવાલોનું માનીએ તો અભિનેત્રી લગ્ન કરવા માંગતી હતી, પરંતુ અભિનેતા તેની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતો હતો. આ પણ વાંચો : Vijay Varma-Tamannaah Bhatiaનું થયું બ્રેકઅપ? બોલીવૂડની આ…
- આપણું ગુજરાત
IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા; શેર બજારમાં કૌભાંડની આશંકા…
અમદાવાદ: ગુજરાતમાં IPS અધિકારીને ઘરે કેન્દ્રીય એજન્સીનાં દરોડા પડ્યા છે. ગુજરાતમાં IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI ત્રાટકી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજ સવારથી જ IPS રવિન્દ્ર પટેલના ઘરે તપાસ એન્જસીએ તપાસ શરૂ કરી હોવાના અહેવાલો છે, આ સાથે જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વન વિભાગના બજેટમાં 20 ટકાનો વધારોઃ પ્રોજેક્ટ લાયન માટે 415 કરોડની જોગવાઇ…
અમદાવાદઃ પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. તેની ચર્ચા દરમિયાન સરકારે કહ્યું હતું કે વન બહારના વિસ્તારોમાં 1143 ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.રાજ્ય સરકાર દ્વારા…
- IPL 2025
આઇપીએલની શરૂઆત પહેલાં જ મોટા સમાચાર…સુરક્ષાના કારણસર શેડ્યૂલમાં નાનો ફેરફાર આવશે…
કોલકાતાઃ શનિવારે શરૂ થતી આઇપીએલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા અને લખનઊ વચ્ચેની છઠ્ઠી એપ્રિલની મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રાખવામાં આવી છે, પણ હવે એના શેડ્યૂલમાં ફેરફાર કરવાની તૈયારી થઈ રહી છે અને આ મૅચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રાખવામાં આવશે એવી પાકી…
- વડોદરા
ખેડૂતોના 30 કરોડના વળતર પેટે વડોદરા નર્મદા નિગમ કચેરીના કમ્પ્યુટરો કોર્ટે જપ્ત કર્યા…
અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા ડેમના વિસ્થાપિતો માટે જમીન આપનાર ખેડૂતોને વળતર ન ચૂકવનાર સરદાર સરોવર નિગમની વડોદરા સ્થિત કચેરીના સીઈઓ અને કમિશનરની ખુરશી તેમજ તેમની કચેરીના કોમ્પ્યુટર સહિતનો સામાન કોર્ટના હુકમથી ગુરૂવારે જપ્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. શું છે…
- નેશનલ
ઓડિશામાં ગરમીને કારણે તમામ શાળાઓમાં સવારનો વર્ગો શરૂ કરવાનો આદેશ…
ભુવનેશ્વરઃ ઓડિશા સરકારે ગરમીને પગલે ૨ એપ્રિલથી તમામ શાળાઓમાં સવારના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. પત્રકારો સાથે વાત કરતાં આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ જણાવ્યું કે ચાલી રહેલી શાળાની પરીક્ષાઓ ૨૭ માર્ચે સમાપ્ત થશે અને ત્યારબાદ ૨ એપ્રિલથી વર્ગો…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૫નાં મોત…
દેર અલ-બલાહઃ ગાઝા પટ્ટીમાં ગુરૂવાર રાતથી ઇઝરાયલી હવાઇ હુમલામાં ૮૫ લોકોના મોત થયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. આ જાણકારી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી હતી. આ હવાઇ હુમલાઓ ઇઝરાયલ દ્વારા દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને રકાફ શહેરો…