- વડોદરા
વડોદરામાં લાલબત્તી સમાન ઘટનાઃ ચોકલેટ સાથે ચાર વર્ષની બાળકી LED લાઈટ ગળી ગઈ…
વડોદરાઃ જીલ્લાનાં દેસરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. શેખ ફળિયામાં રહેતી ચાર વર્ષની બાળકી LED લાઈટ ગળી જતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી ડોક્ટરોએ ઓપરેશન કરી બાળકીનો જીવ બચાવ્યો હતો. વડોદરા જીલ્લાના ડેસર તાલુકામાં ડેસરના…
- નેશનલ
પોલીસ અને લૂંટારા વચ્ચે થયો ગોળીબાર; એકનું એન્કાઉન્ટર, ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ…
બિહાર: બિહારના અરરિયાના નરપતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટના એસટીએફ, સ્થાનિક પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગોળીબારમાં નરપતગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને બે એસટીએફ કર્મચારીઓ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સામે પોલીસની જવાબી કાર્યવાહીમાં બે…
- IPL 2025
IPL 2025: ખેલાડીઓ સુરતમાં બનેલા કપડાંની જર્સી પહેરીને ઉતરશે મેદાનમાં, જાણો શું છે વિશેષતા…
સુરતઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. આજે પ્રથમ મુકાબલો કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. સાંજે 6 વાગ્યે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. આઈપીએલથી સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થયો છે. ખેલાડીઓ માટે બનતી…
- નેશનલ
પહેલા મોદીના વખાણ અને હવે ભાજપ ઉપાધ્યક્ષ સાથે સેલ્ફી! શું શશિ થરૂર કોંગ્રેસને અલવિદા…
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપ તરફ ખેંચાઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી દીધી છે. હવે એક બીજું નામ ચર્ચામાં આવી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળ લોકસભાના સાંસદ શશિ થરૂર હવે…
- નેશનલ
હરિયાણામાં JJP નેતાની ગોળી મારી હત્યા, ઘટનાના 2 કલાક પહેલા કરી હતી FB પોસ્ટ…
પાણીપતઃ ગુજરાતની જેમ હરિયાણામાં પણ કાયદા અને કાનૂની વ્યવસ્થા કથળી હોય તેમ લાગે છે. જનનાયક જનતા પાર્ટીના નેતાની પાણીપતમાં શુક્રવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ જેજેપી નેતાની સાથે તેમના પિતરાઈ ભાઈ તથા અન્ય એક વ્યક્તિ પર…
- આપણું ગુજરાત
Gujarat Weather: આજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ, અકળામણનો થશે અનુભવ…
અમદાવાદઃ આજથી ગુજરાતના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે. જેમાં રાતના અને દિવસના બન્ને તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો…
- અમદાવાદ
અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર; દિગ્ગજ નેતાઓની હાજરી…
અમદાવાદ: આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનાર કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ખૂબ મહત્વપૂર્ણ છે. અધિવેશનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયું…
- IPL 2025
મેઘરાજાએ ઈડનમાં પૂરી પ્રૅક્ટિસ ન કરવા દીધી, શનિવારે વરસાદની આગાહી…
કોલકાતાઃ 18મી આઇપીએલમાં આવતી કાલે (શનિવારે) પ્રથમ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા અને બેન્ગલૂરુ વચ્ચે રમાવાની છે અને એ માટે શુક્રવારે બન્ને ટીમના ખેલાડીઓએ સાંજની પ્રૅક્ટિસ શરૂ કરી હતી, પરંતુ ઝરઝર વરસાદ શરૂ થયો અને પછી પડતો જ રહ્યો એટલે છેવટે…
- નેશનલ
“અલગાવવાદીઓને મળી હતી ખુલ્લી છૂટ” PM ટ્રુડોનાં કાળમાં કેનેડા સાથે બગડેલા સંબંધો અંગે ભારતે શું કહ્યું?
નવી દિલ્હી: કેનેડાનાં વડા પ્રધાન ટ્રુડોનાં શાસનકાળમાં ભારત અને કેનેડાનાં સંબંધ ખૂબ જ વણસ્યા હતા. ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજજરની હત્યા બાદ કરવામાં આવેલા આક્ષેપો અને ત્યારબાદની સળંગ પરિસ્થિતિએ ભારત અને કેનેડાનાં સંબંધો પર અસર પાડી હતી. જો કે હવે કેનેડા…