- IPL 2025
મેઘરાજાએ ઈડનમાં પૂરી પ્રૅક્ટિસ ન કરવા દીધી, શનિવારે વરસાદની આગાહી…
કોલકાતાઃ 18મી આઇપીએલમાં આવતી કાલે (શનિવારે) પ્રથમ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા અને બેન્ગલૂરુ વચ્ચે રમાવાની છે અને એ માટે શુક્રવારે બન્ને ટીમના ખેલાડીઓએ સાંજની પ્રૅક્ટિસ શરૂ કરી હતી, પરંતુ ઝરઝર વરસાદ શરૂ થયો અને પછી પડતો જ રહ્યો એટલે છેવટે…
- નેશનલ
“અલગાવવાદીઓને મળી હતી ખુલ્લી છૂટ” PM ટ્રુડોનાં કાળમાં કેનેડા સાથે બગડેલા સંબંધો અંગે ભારતે શું કહ્યું?
નવી દિલ્હી: કેનેડાનાં વડા પ્રધાન ટ્રુડોનાં શાસનકાળમાં ભારત અને કેનેડાનાં સંબંધ ખૂબ જ વણસ્યા હતા. ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજજરની હત્યા બાદ કરવામાં આવેલા આક્ષેપો અને ત્યારબાદની સળંગ પરિસ્થિતિએ ભારત અને કેનેડાનાં સંબંધો પર અસર પાડી હતી. જો કે હવે કેનેડા…
- આપણું ગુજરાત
અમદાવાદથી સૌરાષ્ટ્ર જતાં લોકો માટે સારા સમાચાર; રાજકોટ હાઈવેનું 98 ટકા કામ પૂર્ણ…
અમદાવાદઃ સરકાર રાજ્યના વિકાસને વેગ આપવા કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. રાજ્યમાં અનેક પ્રકારની વિકાસ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આ પૈકીના ઘણા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. આ યાદીમાં નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ પણ…
- મનોરંજન
અવનીત કૌરે એક છોકરાની કરી નાખી ધોલાઈ, કારણ જાણશો તો ચોંકી જશો!
અવનીત કૌર ટીવી જગતની એક જાણીતી અભિનેત્રી છે. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની સુંદરતાના ઘણા દિવાના છે. અવનીતે હોળી વખતે તેની સાથે થયેલી એક ઘટના શેર કરી છે…
- આમચી મુંબઈ
પારસીઓ માટે જાણીતા પવિત્ર ભીખાબહેરામ કૂવાને 300 વર્ષ થયા પૂરા…
મુંબઈઃ દક્ષિણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશન નજીક જરથોસ્તી સમુદાયની સીમાચિહ્નરૂપ હેરિટેજ સાઈટ ભીખા બહેરામ કૂવાને શુક્રવારે ઇરાની નવા વર્ષ જમશેદી નવરોઝના દિવસે 300 વર્ષ પૂર્ણ થયા છે. મુંબઈના પારસીઓ માટે આ કૂવો પવિત્ર જગ્યા છે. શહેરના સૌથી જૂના મીઠા પાણીના કૂવાની…
- આપણું ગુજરાત
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને શિસ્ત જાળવવા અધ્યક્ષની ટકોર…
અમદાવાદઃ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગૃહમાં શિસ્ત જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને અવારનવાર ટકોર કરતા રહે છે, શુક્રવારે પણ અધ્યક્ષએ કડક શિક્ષકની જેમ વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ઘણો સમય…
- સ્પોર્ટસ
ગિલને આંખ બતાવનાર પાકિસ્તાની બોલરની જુઓ કેવી હાલત થઈ!
ઑકલૅન્ડઃ પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડે પહેલી બે મૅચ જીતી લેતાં એને આજે સતત ત્રીજો મુકાબલો જીતીને ટ્રોફી પર કબજો કરી લેવાનો સારો મોકો હતો, પરંતુ એવું ન થયું અને પાકિસ્તાને 24 બૉલ બાકી રાખીને નવ વિકેટે વિજય મેળવીને…
- નેશનલ
આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ…
લખનઉ/અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છે તો તે ભગવાન રામ છે.’…
- ઇન્ટરનેશનલ
આઠ લાખથી વધુ ગેરકાયદે અફઘાનીને પાછા મોકલ્યા: પાકિસ્તાન…
પેશાવર: પાકિસ્તાનમાં ગેરકાયદે રીતે રહેતા અફઘાન નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા અવિરત ચાલી રહી છે અને ૨૦ માર્ચ સુધીમાં આઠ લાખથી વધુ લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ગેરકાયદે રીતે રહેતા વ્યક્તિઓ અને અફઘાન નાગરિક કાર્ડ…