- નેશનલ
ચૈત્ર મહિનો અને ચૈત્રીય નવરાત્રીનું આરોગ્યની દષ્ટિએ મહત્વ, જાણો શું કહે છે શાસ્ત્રો…
હિંદુ તહેવારામાં નવરાત્રીના તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે એક નવરાત્રી વસંતમાં આવે છે જેને ચૈત્ર નવરાત્રી પણ કહેવાય છે, જ્યારે બીજી નવરાત્રી શરદ ઋતુમાં આવે છે જેને શારદીય…
- મનોરંજન
સિનેમાઘરોમાં નથી ચાલી રહી જોન અબ્રાહમની દેશભક્તિ! ધ ડિપ્લોમેટને સાઉથની આ ફિલ્મે પછાડી…
મુંબઈઃ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કલેક્શન બાબતે સારૂ પ્રદર્શન કરી શકતી નથી. અત્યારે સિનેમાઘરોમાં જોન અબ્રાહમની ફિલ્મ ધ ડિપ્લોમેટ ચાલી રહી છે. પરંતુ તે કમાણી મામલે તે ખાસ પ્રદર્શન કરી શકી નથી. જોન અબ્રાહમ મોટે ભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ…
- નેશનલ
હડતાળ પહેલા જ RBI એ માની લીધી શનિ-રવિ રજાની માગણીઃ જાણો શું છે હકીકત…
નવી દિલ્હીઃ પોતાની વિવિધ માગણીઓ માટે 22થી 25 માર્ચ કામ ન કરવાનો અને વિરોધ પ્રદશર્ન કરવાનો નિર્ણય બેંક યુનિયને લીધો છે. તેમની ઘણી માગણીઓમાંની એક છે અઠવાડિયાના પાંચ દિવસ કામના રાખવા અને શનિ-રવિ બેંકમાં રજા રાખવી. (Banks 5 Day Working)…
- સુરત
સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, બાળક સહીત ત્રણ લોકોના મોત…
સુરતઃ ગુજરાતભરમાં હોળી બાદ અચાનક તાપમાનમાં વધારો થતાં લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. સુરત શહેરમાં ગરમીમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર એક બાળક સહીત ત્રણ લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં…
- આપણું ગુજરાત
Gujarat Politics: 30 વર્ષમાં કૉંગ્રેસના કેટલા ધારાસભ્ય અને સાંસદે પંજો છોડી કમળ પક્ડયું?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ પક્ષમાં નિષ્ક્રિય થઈ ગયેલા તથા પાર્ટીમાં રહીને ભાજપને મદદ કરતાં નેતાઓને હાંકી કાઢવા…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજ ૧૫મી મે સુધી ખુલ્લો મુકાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે મહિના બાદ જયારે અંધેરીના ગોખલે બ્રિજનું બીજા તબક્કાનું કામ પૂરું થઈને તે પૂર્ણ ક્ષમતાએ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે ગોખલે બ્રિજથી સીડી બરફીવાલા ફ્લાયઓવરનો પ્રવાસ વાહનચાલકો માટે વધુ સરળ બની રહેવાનો છે. આ પણ વાંચો…
- આમચી મુંબઈ
માનખુર્દ- ચેંબુરના રસ્તાનું કૉંક્રીટીકરણ ‘સ્લમ્પ’ ટેસ્ટમાં ફેઈલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તાના કૉંક્રીટીકરણના ચાલી રહેલા કામના ઓચિંતા નિરીક્ષણ દરમ્યાન પાલિકાના ઉચ્ચ અધિકારીને જણાઈ આવ્યું હતું કે કૉંક્રીટનું ‘સ્લમ્પ’ વેલ્યુ તેના નક્કી કરેલા ધોરણ કરતા વધી ગયું હતું જે વધુ પડતું પ્રવાહી મિશ્રણ ધરાવે દર્શાવે છે. જે કૉંક્રીટની…
- નેશનલ
આ ચૈત્રીય નવરાત્રિએ થઈ રહ્યો છે ખાસ સંયોગઃ જાણી લો કળશસ્થાપના અને પૂજાવિધિના મૂહુર્ત…
Chaitra Navratri 2025: હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર એટલે ચૈત્ર નવરાત્રી. આ મહત્વનો તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સમય દરમિયાન માતા રાણીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ…
- IPL 2025
IPL 2025: ક્રિકેટ કાર્નિવલની આજથી થશે શરૂઆત, 13 શહેરોમાં રમાશે 74 મેચ…
કોલકાતાઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. આજે પ્રથમ મુકાબલો કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આઈપીએલની 18મી સીઝનની શરૂઆત પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમેની યોજાશે. જેમાં અનેક સ્ટાર્સ પરફોર્મ કરશે અને લોકોનું મનોરંજન કરશે.…