- નેશનલ
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતની સલાહ, કહ્યું – ત્યાંના કાયદાનું પાલન…
નવી દિલ્હીઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિશન દેશનિકાલની ફરી શરૂઆત થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ભારત સરકાર…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…
પ્રતીક્ષા થાનકી જાપાન જવાનો રસ્તો ચાઇના થઈને જતો હતો. ઇસ્ટર્ન કલ્ચરને નજીકથી ઓળખવાનો મોકો હજી સુધી નહોતો મળ્યો. એવામાં ત્યાં જવાની તૈયારી શરૂ થઈ ત્યારે તેના સંબંધિત વાર્તાઓ, ટ્રાવેલ આર્ટિકલ, બુક્સ, વિવિધ માહિતી અને મિત્રોના અનુભવોનો સંગ્રહ વિકસવા માંડ્યો હતો.…
- વીક એન્ડ
ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!
ભરત ઘેલાણી સીમાડા પર તહેનાત સૈન્યના જવાન માથે મોતનો ભય હંમેશા રહે છે. એ જ રીતે, યુદ્ધમોરચે કે ઘરઆંગણે ફરજ બજાવતી વખતે `શહીદ’ થતા પત્રકારો-ફોટોગ્રાફરની સંખ્યા પણ ધ્રુજાવનારી અને ચોંકાવનારી છે. યુદ્ધમોરચે તસવીરો ક્લિક કરવા જબરું જોશ અને જવામર્દી જોઈએ…
- નેશનલ
ચૈત્ર મહિનો અને ચૈત્રીય નવરાત્રીનું આરોગ્યની દષ્ટિએ મહત્વ, જાણો શું કહે છે શાસ્ત્રો…
હિંદુ તહેવારામાં નવરાત્રીના તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે એક નવરાત્રી વસંતમાં આવે છે જેને ચૈત્ર નવરાત્રી પણ કહેવાય છે, જ્યારે બીજી નવરાત્રી શરદ ઋતુમાં આવે છે જેને શારદીય…
- મનોરંજન
સિનેમાઘરોમાં નથી ચાલી રહી જોન અબ્રાહમની દેશભક્તિ! ધ ડિપ્લોમેટને સાઉથની આ ફિલ્મે પછાડી…
મુંબઈઃ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કલેક્શન બાબતે સારૂ પ્રદર્શન કરી શકતી નથી. અત્યારે સિનેમાઘરોમાં જોન અબ્રાહમની ફિલ્મ ધ ડિપ્લોમેટ ચાલી રહી છે. પરંતુ તે કમાણી મામલે તે ખાસ પ્રદર્શન કરી શકી નથી. જોન અબ્રાહમ મોટે ભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ…
- નેશનલ
હડતાળ પહેલા જ RBI એ માની લીધી શનિ-રવિ રજાની માગણીઃ જાણો શું છે હકીકત…
નવી દિલ્હીઃ પોતાની વિવિધ માગણીઓ માટે 22થી 25 માર્ચ કામ ન કરવાનો અને વિરોધ પ્રદશર્ન કરવાનો નિર્ણય બેંક યુનિયને લીધો છે. તેમની ઘણી માગણીઓમાંની એક છે અઠવાડિયાના પાંચ દિવસ કામના રાખવા અને શનિ-રવિ બેંકમાં રજા રાખવી. (Banks 5 Day Working)…
- સુરત
સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, બાળક સહીત ત્રણ લોકોના મોત…
સુરતઃ ગુજરાતભરમાં હોળી બાદ અચાનક તાપમાનમાં વધારો થતાં લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. સુરત શહેરમાં ગરમીમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર એક બાળક સહીત ત્રણ લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં…
- આપણું ગુજરાત
Gujarat Politics: 30 વર્ષમાં કૉંગ્રેસના કેટલા ધારાસભ્ય અને સાંસદે પંજો છોડી કમળ પક્ડયું?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ પક્ષમાં નિષ્ક્રિય થઈ ગયેલા તથા પાર્ટીમાં રહીને ભાજપને મદદ કરતાં નેતાઓને હાંકી કાઢવા…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજ ૧૫મી મે સુધી ખુલ્લો મુકાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે મહિના બાદ જયારે અંધેરીના ગોખલે બ્રિજનું બીજા તબક્કાનું કામ પૂરું થઈને તે પૂર્ણ ક્ષમતાએ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે ગોખલે બ્રિજથી સીડી બરફીવાલા ફ્લાયઓવરનો પ્રવાસ વાહનચાલકો માટે વધુ સરળ બની રહેવાનો છે. આ પણ વાંચો…