- આમચી મુંબઈ
કુણાલ કામરા વિવાદઃ કોલ રેકોર્ડિંગની થશે તપાસ, જાણો દિવસ દરમિયાન શું થયું?
મુંબઈ: જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ નામ લીધા વિના શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કથિત રીતે ‘ગદ્દાર’ કહ્યા. એક શોની વીડિયો ક્લિપ કામરાએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.…
- અમદાવાદ
અબુધાબીથી કમરના ભાગે સંતાડીને લાવ્યા 2.76 કરોડનું સોનુ; બે પ્રવાસી પકડાયાં…
અમદાવાદ: અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી હતી અને અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી 2.76 કરોડનું સોનું પકડી પાડયું હતું. જો કે સોનાની દાણચોરીનો કીમિયો જોઈને…
- નેશનલ
‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના લેખકનું નિધન થયું, પૈતૃક ગામમાં અંતિમસંસ્કાર થશે…
હૈદરાબાદ: જાણીતા પટકથા લેખક મનોજ સંતોષીનું લિવર કેન્સર સામેની લાંબી લડાઈ બાદ 23 માર્ચે હૈદરાબાદમાં અવસાન થયું હતું. તેમણે શિલ્પા શિંદેના હિટ શો ‘ભાભીજી ઘર પર હૈ’ની પટકથા અને દમદાર સંવાદો લખ્યા હતા. આ સિવાય ‘જીજાજી છત પર હૈ’, ‘હપ્પુ…
- રાજકોટ
અમદાવાદના રેડિયોલોજિસ્ટે ન્યારી ડેમમાં ઝંપલાવીને ભર્યું અંતિમ પગલું…
રાજકોટ: રાજયમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે અને જેમાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકે રાજકોટમાં ન્યારી ડેમમાં ઝંપલાવી આપતા આપઘાત કરી લીધો હતો. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અન્ય ડૉક્ટર રજા પર હોય આથી યુવક અમદાવાદથી રાજકોટ…
- વડોદરા
‘ખીચડી કિંગ’ને શા માટે મળ્યા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જાણો શું છે કારણ?
અમદાવાદ: રાજ્યનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વડોદરાની મુલાકાતે હતા અને આ દરમિયાન તેમણે જાડા અનાજનાં ફાયદાઓની જાગૃતિ ફેલાવનારા જગદીશભાઈ જેઠવા સાથે મુલાકાત કરી હતી. શ્રી અન્ન (બાજરી) (millets) અને તેની પૌષ્ટિક ખીચડીનો પ્રચાર કરતા જગદીશભાઈ જેઠવા…
- આમચી મુંબઈ
મુંબઈમાં ટ્રાફિક વિભાગનો સપાટોઃ 13 મહિનામાં 526 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો, પણ…
મુંબઈઃ મુંબઈમાં વધતા અકસ્માતો માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એ વાતને નકારી શકાય નહીં. મુંબઈ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ ચાલકો…
- IPL 2025
શ્રેયા ઘોષાલ અને દિશા પટનીએ ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મન્સ માટે કેટલી ફી લીધી?
કોલકાતાઃ શનિવારે અહીં ઈડન ગાર્ડન્સના મેદાન પર 18મી આઇપીએલ (IPL 2025)ની કેકેઆર-આરસીબી (KKR-RCB) વચ્ચેની રોમાંચક મૅચ રમાઈ એ પહેલાં સાંજે 6.00 વાગ્યાથી શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી જેમાં શાહરુખ ખાનની ઍન્કરશિપ વચ્ચે જાણીતી પ્લેબૅક સિંગર શ્રેયા ઘોષલ (Shreya Ghosal), અભિનેત્રી…
- અમદાવાદ
Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે. જેમા એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી…
- મનોરંજન
Happy Birthday: જન્મદિવસે અભિનેતાએ ફેન્સને આપી ગિફ્ટ, રિલિઝ કર્યું ટીઝર…
બોલીવૂડમાં ઘણા અભિનેતાઓ છે જેમના પર કોઈ ટેગ કે છાપ લાગી જાય છે અને તેમનાં ઘણા પ્રયત્નો છતાં પણ તે હટાવી શકાતી નથી. આવો જ એક હીરો છે, જેણે ઘણી ફિલ્મો કરી પરંતુ સિરિયલ કિસર તરીકેની તેની ઓળખ ભૂંસી શકયો…