- આપણું ગુજરાત
Gujarat પાણી પુરવઠા ક્ષેત્રે અગ્રેસર, 20,000 કરોડના ખર્ચે પાણી પૂરવઠા ગ્રીડનું નિર્માણ…
ગાંધીનગર : ગુજરાત(Gujarat)વિધાનસભામાં મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલાં પરિવર્તન વિશે વાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં 23 વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં ખૂબ કામ થયાં છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં 20,000 કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્યવ્યાપી પાણી પુરવઠા…
- આમચી મુંબઈ
રોડના કૉંક્રીટીકરણનું કામ 31 મે પહેલાં પૂર્ણ કરો: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે બધા જ ચાલી રહેલા રસ્તાના કૉંક્રીટીકરણના કામ 31 મે પહેલાં પૂરા કરવામાં આવે. તેઓ મુંબઈના વિધાનસભ્યોને માટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા રસ્તાના કૉંક્રીટીકરણને મુદ્દે બોલાવવામાં આવેલી…
- આમચી મુંબઈ
કુણાલ કામરા વિવાદઃ કોલ રેકોર્ડિંગની થશે તપાસ, જાણો દિવસ દરમિયાન શું થયું?
મુંબઈ: જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ નામ લીધા વિના શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કથિત રીતે ‘ગદ્દાર’ કહ્યા. એક શોની વીડિયો ક્લિપ કામરાએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.…
- અમદાવાદ
અબુધાબીથી કમરના ભાગે સંતાડીને લાવ્યા 2.76 કરોડનું સોનુ; બે પ્રવાસી પકડાયાં…
અમદાવાદ: અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી હતી અને અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી 2.76 કરોડનું સોનું પકડી પાડયું હતું. જો કે સોનાની દાણચોરીનો કીમિયો જોઈને…
- નેશનલ
‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના લેખકનું નિધન થયું, પૈતૃક ગામમાં અંતિમસંસ્કાર થશે…
હૈદરાબાદ: જાણીતા પટકથા લેખક મનોજ સંતોષીનું લિવર કેન્સર સામેની લાંબી લડાઈ બાદ 23 માર્ચે હૈદરાબાદમાં અવસાન થયું હતું. તેમણે શિલ્પા શિંદેના હિટ શો ‘ભાભીજી ઘર પર હૈ’ની પટકથા અને દમદાર સંવાદો લખ્યા હતા. આ સિવાય ‘જીજાજી છત પર હૈ’, ‘હપ્પુ…
- રાજકોટ
અમદાવાદના રેડિયોલોજિસ્ટે ન્યારી ડેમમાં ઝંપલાવીને ભર્યું અંતિમ પગલું…
રાજકોટ: રાજયમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે અને જેમાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકે રાજકોટમાં ન્યારી ડેમમાં ઝંપલાવી આપતા આપઘાત કરી લીધો હતો. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અન્ય ડૉક્ટર રજા પર હોય આથી યુવક અમદાવાદથી રાજકોટ…
- વડોદરા
‘ખીચડી કિંગ’ને શા માટે મળ્યા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જાણો શું છે કારણ?
અમદાવાદ: રાજ્યનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વડોદરાની મુલાકાતે હતા અને આ દરમિયાન તેમણે જાડા અનાજનાં ફાયદાઓની જાગૃતિ ફેલાવનારા જગદીશભાઈ જેઠવા સાથે મુલાકાત કરી હતી. શ્રી અન્ન (બાજરી) (millets) અને તેની પૌષ્ટિક ખીચડીનો પ્રચાર કરતા જગદીશભાઈ જેઠવા…
- આમચી મુંબઈ
મુંબઈમાં ટ્રાફિક વિભાગનો સપાટોઃ 13 મહિનામાં 526 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો, પણ…
મુંબઈઃ મુંબઈમાં વધતા અકસ્માતો માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એ વાતને નકારી શકાય નહીં. મુંબઈ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ ચાલકો…