- આપણું ગુજરાત
Gujarat માં વીજગ્રાહકોને ૨૦૨૪ માં કેટલા કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી? જાણો વિગત…
Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. ૨૦૦૪ કરોડની…
- રાશિફળ
આજનું રાશિફળ (25-03-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે મંગળવારનો દિવસ, જાણી લો અહીં એક ક્લિક પર…
મેષ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવાનો રહેશે. આજે તમારે તમારા ડાયેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. લવલાઈફમાં પણ આજે તમારે ચઢાવ-ઉતારનો સામનો કરવો પડશે. કરિયરમાં આજે તમે નવા નવા મુકામ હાંસિલ કરશો. આજે તમારે તમારા ખર્ચ પર ખાસ…
- IPL 2025
આશુતોષની આતશબાજીએ દિલ્હીને જિતાડ્યુંઃ લખનઊના પૂરન-માર્શની ફટકાબાજી પાણીમાં ગઈ…
વિશાખાપટનમઃ દિલ્હી કૅપિટલ્સે (DC) આજે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને ભારે રસાકસીભર્યા મુકાબલામાં છેલ્લી ઓવરમાં એક વિકેટે હરાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. લખનઊ માટે આ મૅચ વન-સાઇડેડ બની શકે એવી હતી, પરંતુ દિલ્હીના મિડલ-ઑર્ડરના અને પૂંછડિયા બૅટર્સે હારને જીતમાં ફેરવી…
- આમચી મુંબઈ
ધારાવીમાં ભીષણ આગ લાગતાં ટ્રક બળીને ખાખ…
(અમારા પ્રતિનિધિ )મુંબઈ: ધારાવી નેચર પાર્ક પાસે સોમવારે રાત્રે એક ટ્રકમાં ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હતી. આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો. ફાયર બ્રિગેડ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મોટી દુર્ઘટના ટળી…
- આપણું ગુજરાત
BZ Scam: ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ ફાઈલ, 6,866 રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી…
અમદાવાદઃ ગુજરાતના સૌથી ચર્ચિત બીઝેડ કૌભાંડ(BZ Scam)મામલે સીઆઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પુરવણી ચાર્જશીટ સબમિટ કરી હતી.સીઆઈડી ક્રાઈમ પોલીસ મથક ગાંધીનગર ખાતે નોંધાયેલી ફરિયાદને આધારે ભૂપેન્દ્ર ઝાલા પહેલા પકડાયેલા 07 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કુલ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ…
- નેશનલ
છેલ્લા ત્રણ વર્ષમાં લઘુમતીઓ પર હુમલાનાં 140 બનાવો; પણ સરકાર પાસે નથી કોઇ ડેટાબેઝ…
નવી દિલ્હી: લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો. આ રાજ્યસભામાં CPIM સાંસદ જોન બ્રિટાસે આ અંગે લઘુમતી બાબતોના મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું લઘુમતીઓ પરના હુમલાઓ અંગે કેન્દ્રિય ડેટાબેઝ જાળવવામાં આવે છે કે કેમ અને…
- જૂનાગઢ
Gujarat માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો આક્ષેપ, ચોરવાડમાં માફિયાઓનું રાજ…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં સરકારને ઘેરી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે, જૂનાગઢના ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ છે, પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ ત્યાંના માફિયા છે. આ ખનીજ માફિયાઓ દર મહિને હપ્તા આપે…
- આમચી મુંબઈ
કેસ ક્લોઝ થતા રિયા ચક્રવર્તી પરિવાર સાથે મુંબઈના જાણીતા મંદિરે પહોંચી!
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં તાજેતરમાં કોર્ટમાંથી રાહત મળ્યા બાદ જાણીતી અભિનેત્રી રિયા ચક્રવર્તી પ્રથમ વખત જોવા મળી હતી. આજે તે તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી અને ભાઈ શૌવિક સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. રિયા સાદા કોટન કુર્તા-સુટમાં,…
- મનોરંજન
ધનશ્રી વર્માને ‘ગોલ્ડ ડિગર’ કહેવાથી શું તકલીફ? એંકરે પૂછ્યો પ્રશ્ન; રિતિકા સજદેહે લાઇક કરી પોસ્ટ…
ધનશ્રી વર્મા (Dhanashree Verma) અને યુઝવેન્દ્ર ચહલના (Yuzvendra Chahal) સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા છે. ધનશ્રી વર્માના છૂટાછેડા થયા ત્યારથી ચાહકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તેમના છૂટાછેડાના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે એવા પણ અહેવાલો છે કે…