- આપણું ગુજરાત
ગુજરાતના આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો ભાજપના ધારાસભ્યનો આરોપ…
અમદાવાદ: રાજ્યના પટનાગર ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ૧૭ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે તે સમયે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપ વિધાન સભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે…
- આપણું ગુજરાત
Gujarat માં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી…
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન…
- આપણું ગુજરાત
વિધાનસભામાં શિષ્ટાચાર ભંગ બદલ ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહી; અધ્યક્ષે બહાર કાઢ્યા…
અમદાવાદ: ગયા અઠવાડિયાએ જ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુહમાં શિસ્ત જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને ટકોર કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શિષ્ટાચાર ભંગ બદલ ભાજપના ધારાસભ્ય સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. ભાજપના એક ધારાસભ્યને શિષ્ટાચાર ભંગ બદલ ગુજરાત…
- આમચી મુંબઈ
ધારાવીમાં એલપીજી ‘વિસ્ફોટ’નું કારણ શું, પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસા જાણો?
મુંબઈના ધારાવી વિસ્તારમાં 24 માર્ચે રાત્રે નિસર્ગ ઉદ્યાન પાસે એક જોરદાર એલપીજી વિસ્ફોટની ઘટના બની હતી. આ વિસ્ફોટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં આગની ભીષણ જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યા હતા. આગ અને વિસ્ફોટને જોઈને…
- નવસારી
Navsari કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી હળદરની ત્રણ નવી જાતો, 40 ટન સુધી ઉત્પાદન મળશે…
અમદાવાદઃ ગુજરાતની નવસારી(Navsari) કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હળદરની ત્રણ નવી જાતો વિકસાવી છે. આ નવી જાતોની માહિતી આપવા યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ ગુજરાત નવસારી હળદર-2, ગુજરાત નવસારી હળદર-3 અને ગુજરાત નવસારી હળદર-4 એમ ત્રણ…
- આમચી મુંબઈ
શિવડી-વરલી કનેક્ટર માટે ટ્રાફિક પોલીસની મંજૂરીની રાહ…
મુંબઈઃ શિવડી-વરલી કનેક્ટરનું કામકાજ 60 ટકા પૂર્ણ થઇ ગયું છે, પરંતુ બાકીનું કામ ટ્રાફિક પોલીસની મંજૂરીને કારણે અટકી પડ્યું છે. 100 વર્ષ જૂના પ્રભાદેવી બ્રિજને તોડીને નવો ડબલ ડેકર બ્રિજ ચોમાસા પહેલા બનાવવો જરૂરી છે. એમએમઆરડીએએ બ્રિજ બનાવવા માટે સુરક્ષા…
- અમદાવાદ
Ahmedabad કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌ વંશ ચોરીના કેસમાં બે આરોપીને 7 વર્ષની સજા…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં સાત વર્ષની સજા સંભળાવી હતી, આ ઉપરાંત 1.05 લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2023માં સરદારનગર…
- મનોરંજન
2025માં કઈ જોડી બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોના ઘરે રેલાશે પહેલાં શરણાઈના સૂર…
બોલીવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી અનેક જાણીતી હસ્તીઓના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ફેન્સ પણ તેમના ફેવરેટ સ્ટારને લગ્નબંધનમાં બંધાતા જોવા માટે આતુર હોય છે. ચાલો એક નજર કરીએ ઈન્ડસ્ટ્રીની એવી જોડીઓ પર કે જેઓ 2025માં હંમેશા માટે એકબીજાના…
- નેશનલ
પીને વાલે કોઃ નોએડામાં દારુ પીનારા માટે ‘બમ્પર’ ઓફર, લોકો તૂટી પડ્યાં…
નોએડાઃ યુપીમાં દારુ પીનારા માટે એક આનંદના સમાચાર જાણવા મળ્યા છે અને દારુ ખરીદવા ઈચ્છતા હો તો નોએડાની અમુક દુકાનોદારોએ બમ્પર ઓફર આપી છે. નોએડામાં અમુક દારુની દુકાનવાળાએ એક પર એક બોટલ આપવાની બમ્પર ઓફરને કારણે દારુની દુકાનો પર જોરદાર…
- મનોરંજન
આમિર ખાને ફિલ્મો ‘ફ્લોપ’ થવાનું કારણ જણાવ્યું, ઈન્ડસ્ટ્રીના મોડલ પર ઊઠાવ્યાં સવાલ…
મુંબઈઃ આજકાલ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે. એવી ઘણી ઓછી ફિલ્મો છે જે જોવા માટે લોકો થિયેટરમાં જાય છે, અન્યથા તેઓ ઓટીટી પર તેની રિલીઝની રાહ જુએ છે અને આઠ અઠવાડિયા પછી ઘરે જ આરામથી ફિલ્મ…