- સુરત
સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત; દીકરી સાથે અડપલાંનાં કેસમાં થઈ હતી ધરપકડ…
સુરત: વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં બંધ રાખવામાં આવેલા એક આરોપીનું મોત થયું છે. પોકસો અને રેપ સહિતનાં ગુનાનાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ કસ્ટડીમાં જ આરોપીના આપઘાતથી પોલીસ વિભાગમાં દોધધામ મચી ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં…
- નેશનલ
ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 21,000 કરોડને પાર, બિહારના બુટની રશિયામાં બોલબાલા…
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 1.27 લાખ કરોડ રૂપિયાના વિક્રમી ઉચ્ચ સ્તરે પહોંચવાની તૈયારીમાં છે, જે 2014-15 કરતાં 174 ટકા વધુ છે. આ આંકડો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ સ્વપ્નને સાકાર કરતો દેખાય રહ્યો છે.…
- નેશનલ
બ્રેકિંગ: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થતા દુનિયાભરના યૂઝર્સ પરેશાન…
નવી દિલ્હીઃ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાથી દુનિયાભરના વપરાશકર્તા પરેશાન થઈ ગયા છે. અમલી લોકો એકાઉન્ટ ઓપન કરી શકતા નથી તેમ જ અમુક લોકોએ ફીડ કરી શકતા નહીં હોવાની ફરિયાદ કરી હતી. આજે રાતના નવ વાગ્યાના સુમારે સર્વર down…
- આપણું ગુજરાત
ગુજરાતના આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો ભાજપના ધારાસભ્યનો આરોપ…
અમદાવાદ: રાજ્યના પટનાગર ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ૧૭ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે તે સમયે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપ વિધાન સભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે…
- આપણું ગુજરાત
Gujarat માં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી…
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન…
- આપણું ગુજરાત
વિધાનસભામાં શિષ્ટાચાર ભંગ બદલ ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહી; અધ્યક્ષે બહાર કાઢ્યા…
અમદાવાદ: ગયા અઠવાડિયાએ જ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુહમાં શિસ્ત જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને ટકોર કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શિષ્ટાચાર ભંગ બદલ ભાજપના ધારાસભ્ય સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. ભાજપના એક ધારાસભ્યને શિષ્ટાચાર ભંગ બદલ ગુજરાત…
- આમચી મુંબઈ
ધારાવીમાં એલપીજી ‘વિસ્ફોટ’નું કારણ શું, પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસા જાણો?
મુંબઈના ધારાવી વિસ્તારમાં 24 માર્ચે રાત્રે નિસર્ગ ઉદ્યાન પાસે એક જોરદાર એલપીજી વિસ્ફોટની ઘટના બની હતી. આ વિસ્ફોટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં આગની ભીષણ જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યા હતા. આગ અને વિસ્ફોટને જોઈને…
- નવસારી
Navsari કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી હળદરની ત્રણ નવી જાતો, 40 ટન સુધી ઉત્પાદન મળશે…
અમદાવાદઃ ગુજરાતની નવસારી(Navsari) કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હળદરની ત્રણ નવી જાતો વિકસાવી છે. આ નવી જાતોની માહિતી આપવા યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ ગુજરાત નવસારી હળદર-2, ગુજરાત નવસારી હળદર-3 અને ગુજરાત નવસારી હળદર-4 એમ ત્રણ…
- આમચી મુંબઈ
શિવડી-વરલી કનેક્ટર માટે ટ્રાફિક પોલીસની મંજૂરીની રાહ…
મુંબઈઃ શિવડી-વરલી કનેક્ટરનું કામકાજ 60 ટકા પૂર્ણ થઇ ગયું છે, પરંતુ બાકીનું કામ ટ્રાફિક પોલીસની મંજૂરીને કારણે અટકી પડ્યું છે. 100 વર્ષ જૂના પ્રભાદેવી બ્રિજને તોડીને નવો ડબલ ડેકર બ્રિજ ચોમાસા પહેલા બનાવવો જરૂરી છે. એમએમઆરડીએએ બ્રિજ બનાવવા માટે સુરક્ષા…
- અમદાવાદ
Ahmedabad કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌ વંશ ચોરીના કેસમાં બે આરોપીને 7 વર્ષની સજા…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં સાત વર્ષની સજા સંભળાવી હતી, આ ઉપરાંત 1.05 લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2023માં સરદારનગર…