- નેશનલ
VIDEO: દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ…
નવી દિલ્હી: દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નું પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે બપોરે લગભગ 12:00…
- સુરત
Surat માં 13 મહિનામાં 11,39,158 વાહન ચાલકોને ચલણ દ્વારા કાર્યવાહી…
અમદાવાદઃ સુરતમાં(Surat) વધતા અકસ્માતો માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એ વાતને નકારી શકાય નહીં સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ ચાલકો સુધરવાનું…
- આપણું ગુજરાત
Gujarat માં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા 6 નવા સંગ્રહાલયોની કામગીરી પુરજોશમાં…
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 જેટલા નવા સંગ્રહાલયનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયની 12 એકર વિસ્તારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે…
- નેશનલ
દોઢેક કલાકથી UPI સેવા પ્રભાવિત; ગૂગલ પે, ફોન પે સહિતની એપ્પમાં લેવડ દેવડમાં સમસ્યા હવે થઈ રહી છે રિકવર…
નવી દિલ્હી: દેશભરમાં ઘણા લોકોને UPI પેમેન્ટમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સને ફોનપે, ગુગલ પે અને અન્ય ટ્રાન્ઝેક્શન એપ્લિકેશનોમાંથી પૈસા મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી…
- અમદાવાદ
કોણે કહ્યું દારૂબંધી છે?: લિકર પરમિટ મેળવવામાં અમદાવાદીઓ ગુજરાતમાં મોખરે…
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોગ્ય આધારિત દારૂના પરવાનાઓ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં આ પરવાનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં કુલ 7,390 પરવાના મંજૂર કરવામાં આવ્યા છે. બીજી બાજુ, ગાંધીનગર જિલ્લામાં ફક્ત 950 પરવાના અપાયા છે.…
- જામનગર
Jamnagar અને દ્વારકામાં બાકીદારો પાસેથી 36.65 કરોડ વસૂલવા વીજ તંત્રની 225 ટીમો મેદાનમાં ઉતરી…
અમદાવાદઃ જામનગર(Jamnagar)અને દ્વારકા જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરી દ્વારા વીજબીલના બાકીદારો સામે કડક વસૂલાત કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ચાલુ નાણાંકિય વર્ષના અંતિમ સપ્તાહમાં વીજ તંત્ર દ્વારા 225 ટીમો રચવામાં આવી છે. વીજ તંત્રએ સપ્ટેમ્બરથી અત્યાર…
- નેશનલ
સરકારે ભારતીય ભાષાઓમાં કવિતાઓને પુનર્જીવિત કરવા માટે અજમાવ્યો આ કીમિયો…
નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘બાળપણની કવિતા’ પહેલની શરૂઆત કરી છે. જે અંતર્ગત તમામ ભારતીય ભાષાઓની સાથોસાથ અંગ્રેજીમાં નર્સરી જોડકણાં અને કવિતાઓનો એક સંગ્રહ તૈયાર કરવામાં આવશે, જેમાં ભારતીય સંદર્ભને લગતા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જાણકારી અધિકારીઓએ…
- IPL 2025
કોલકાતાએ રાજસ્થાનને 151/9 સુધી મર્યાદિત રાખ્યું…
ગુવાહાટીઃ આઇપીએલ (IPL 2025)માં અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના બોલર્સે સતતપણે દમદાર પર્ફોર્મ કરીને રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમને 151/9ના સ્કોર સુધી મર્યાદિત રાખી હતી. એક પણ બૅટર 35 રન પણ નહોતો બનાવી શક્યો. ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ના…
- આમચી મુંબઈ
ફનેલમાં રિડેવલપમેન્ટને ગતિ આપવા ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારા: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈના ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારો કરીને એરપોર્ટના ફનેલ ઝોનમાં ઊંચાઈના નિયંત્રણને કારણે અટકી પડેલા રિડેવલપમેન્ટને ગતિ આપવાનો નિર્ણય લીધો છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાન પરિષદમાં બુધવારે જણાવ્યું હતું.શિંદેએ કહ્યું હતું કે સાંતાક્રુઝ,…
- આપણું ગુજરાત
Gujarat માં ઉનાળાની શરૂઆતમાં જ 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર નોંધાયું…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)માર્ચ મહિનામાં જ ધોમધખતો ઉનાળો શરૂ થયો હોય તેવી અસર વર્તાઈ રહી છે. સતત વધી રહેલી ગરમીને કારણે રાજ્યમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર નોંધાયું હતું. જ્યારે રાજ્યના 207 જળાશયોમાં હાલ 60.82 ટકા પાણીનો જથ્થો હોવાની વિગતો મળી…