- આમચી મુંબઈ
દિશા સાલિયન મૃત્યુ કેસ: શિવસેના (યુબીટી) હવે તેના પિતાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે: નિરૂપમ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના નેતા સંજય નિરૂપમે શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે શિવસેના (યુબીટી) દિશા સાલિયનના પિતા સતીશ સાલિયનને બદનામ કરી રહી છે. દિશા સાલિયન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. જૂન 2020માં થોડા દિવસોમાં જ બંનેનું મૃત્યુ…
- આપણું ગુજરાત
Gujarat હાઈકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના હંગામી જામીન આપ્યા…
અમદાવાદ : ગુજરાત(Gujarat)હાઇકોર્ટે આજે દુષ્કર્મ કેસ મામલામા આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. આસારામે હાઇકોર્ટેમાં છ મહિનાના કાયમી જામીન માટે અરજી કરી હતી. હાઇકોર્ટના મેડિકલ ગ્રાઉન્ડ પર માંગવામાં આવેલા જામીનને આગળ વધારવા કે નહિ તે…
- IPL 2025
ચેન્નઈને ચેતવણીઃ ધોની સામે તેનો જ શિષ્ય કોહલી આજે મચાવશે ધમાલ…
ચેન્નઈઃ બાવીસમી માર્ચે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામે અણનમ 59 રનના યોગદાનથી રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને વિજયી શરૂઆત કરાવી આપનાર વિરાટ કોહલી (Virat Kohli)ની આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ગઢ સમાન ચેપૉકમાં કસોટી છે, પરંતુ ખરેખર તો કોહલીએ છેલ્લા બે-ત્રણ દિવસ…
- આપણું ગુજરાત
Gujarat મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક વિધાનસભામા સર્વાનુમતે મંજૂર, મત્સ્ય હાર્બરને મળશે અદ્યતન સુવિધાઓ…
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનું મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને નવી દિશા આપશે. ગુજરાતના મત્સ્ય ખેડૂતોની આવક બમણી કરવા અને મત્સ્ય હાર્બર ખાતે અદ્યતન સુવિધાઓ પૂરી પાડવી એ…
- આમચી મુંબઈ
જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારા લોકોના ટોળાથી ડરીને ગોળીબાર કરી ભાગી છૂટ્યા…
મુંબઈ: જ્વેલર્સની દુકાનમાં લૂંટને ઇરાદે આવેલા લૂંટારા એકઠા થયેલા લોકોથી ડરીને હવામાં ગોળીબાર કરી નાસી ગયા હોવાની ઘટના પાલઘર જિલ્લાના કેળવા ખાતે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે કેળવા રોડ પરની મમતા જ્વેલર્સ નજીક બની હતી. ફરાર લૂંટારાઓની…
- ઇન્ટરનેશનલ
ભૂકંપને કારણે થાઈલેન્ડમાં હજારો ફ્લાઇટ્સને રોકી દેવાઈ, ટૂરિઝમ ક્ષેત્રને મોટો ફટકો?
બેંગકોક: મ્યાનમારમાં આવેલા ભૂકંપનાં આંચકાનો અનુભવ થાઈલેન્ડ સુધી થયો હતો. ભૂકંપે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે તારાજી સર્જી છે. મળતા અહેવાલ અનુસાર આજે મ્યાનમારમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12.50 વાગ્યે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની થોડી વાર બાદ…
- આમચી મુંબઈ
દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ…
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની કથિત હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.સિલ્લોડના રહેવાસી ફૌઝિયા શેખ (27) અને તેના પતિ ફહીમ શેખે (35) પોતાનો ગુનો છુપાવવા માટે બાળકીની દફનવિધિ ઉતાવળમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. દંપતીએ…
- આમચી મુંબઈ
બેંગલુરુમાં પત્નીની હત્યા કરી મૃતદેહ સૂટકેસમાં છુપાવ્યો: પતિ સાતારામાં બેભાન મળ્યો…
પુણે: બેંગલુરુમાં પત્નીની હત્યા કરીને મૃતદેહ સૂટકેસમાં છુપાવવાના આરોપનો સામનો કરી રહેલો પતિ સાતારા જિલ્લામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આરોપી રાકેશ ખેડેકરે ઝેરી રસાયણ પીધું હતું અને તે સાતારામાં શિરવાલ પોલીસ સ્ટેશનની હદમાં બેભાન મળી આવ્યો હતો.રાકેશને તાત્કાલિક શિરવાલની…
- આમચી મુંબઈ
કોમેડિયન સમય રાઈના બીજી વાર મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર…
મુંબઈ: યુટ્યૂબના રિયાલિટી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા અને સેક્સ સંબંધી કરેલી બીભત્સ ટિપ્પણી મામલે નોંધાયેલા કેસમાં કોમેડિયન સમય રાઈના શુક્રવારે બીજી વાર મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થયો હતો.દક્ષિણ મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે…
- આમચી મુંબઈ
122 કરોડનું કૌભાંડઃ ન્યૂ ઈન્ડિયા બેંકે પ્રીતિ ઝિંટાને આપી ‘રાહત’, ફરી અભિનેત્રીનું નામ ઉછળ્યું…
મુંબઈઃ 122 કરોડ રુપિયાના કૌભાંડમાં ફસાયેલી ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકે બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિંટાને 18 કરોડ રુપિયાની લોન ચૂકવવા બદલ 1.65 કરોડ રુપિયાની છૂટ આપી હતી. આ બેંક એનપીએ બતાવી હતી, જે માહિતી મુંબઈ પોલીસને આપવામાં આવી છે. આ…