- નેશનલ
તમે હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરો છો..” MP માં ચીફ ઓફિસર પર હિંદુ સંગઠનનાં કાર્યકર્તાઓએ શાહી છાંટી…
ભોપાલ: મધ્યપ્રદેશના બહુ જિલ્લામાં ચીફ ઓફિસર પર હિન્દુ સંગઠનો દ્વારા શાહી ફેંક્યાની ઘટના પ્રકાશમાં આવી છે . સાહી ફેકવાનું કારણ ભગવા ઝંડા હટાવવાનો આદેશને માનવામાં આવી રહ્યું છે. આ કારણથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોના અમુક કાર્યકર્તાઓએ સરકારી આવાસ પર જઈને…
- નેશનલ
ગ્રામીણોના હુમલા બાદ કૂનોમાં ચિત્તાઓની સુરક્ષાને લઇને ચિંતા વધી , એડવાઇઝરી જાહેર…
નવી દિલ્હી : મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Kuno National Park)બહારથી લાવવામાં આવેલા ચિત્તાઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. જેમાં વીરપુર તાલુકાના તેલિયાપુરા ગામમાં એક માદા ચિત્તા અને તેના ચાર બચ્ચા પાર્કમાંથી બહાર આવ્યા હતા અને એક ગાયનો શિકાર…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના છેલ્લા છ બૅટ્સમેન વચ્ચે બન્યા માત્ર ત્રણ રન, ન્યૂ ઝીલૅન્ડ સામે પહેલી વન-ડે હાર્યું…
નૅપિયરઃ ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધા પછી હવે એની સામેની વન-ડે (ODI Series) શ્રેણીમાં પણ વિજયી શરૂઆત કરી છે જેમાં આજે માઇકલ બ્રેસવેલના સુકાનમાં કિવીઓએ મોહમ્મદ રિઝવાનની ટીમને પહેલી વન-ડેમાં 73 રનથી પરાજિત કરી હતી. નવાઈની…
- અમદાવાદ
અમદાવાદ પોલીસમાં બદલીઓનો દોર યથાવત; વધુ 38 પોલીસકર્મીની આંતરિક બદલી…
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ બેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. doc41627120250329153509Download 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી મળતી…
- આમચી મુંબઈ
આવતીકાલે આરએસએસ મુખ્યાલયમાં વડા પ્રધાન મોદી: આ મુલાકાત કેમ મહત્વપૂર્ણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારે આરએસએસ મુખ્યાલયની મુલાકાત પહેલી વાર થશે – અત્યાર સુધી કોઈ પણ વડા પ્રધાને ક્યારેય નાગપુરના મુખ્યાલયની વડા પ્રધાનના પદે ચાલુ રહેતાં મુલાકાત લીધી નથી. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે ભલે એમ કહેતા…
- સુરત
બેંકનાં ખોટા લેટરપેડનો ઉપયોગ બદલ સુરતનાં ભાજપ નેતાની ધરપકડ; પક્ષે કર્યા સસ્પેન્ડ…
સુરત: જિલ્લાનાં માંગરોળ તાલુકા પંચાયતની લીંબાડા બેઠકના સભ્ય ભરત પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાયા બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લાનાં લીંબડા ગામે આરોપી ભરત પટેલની જૂની શરતની જમીન આવેલી હોય તેનું વેંચાણ કરેલું હોય અને આ અંગે…
- આમચી મુંબઈ
વાઘ્યા શ્વાનના સ્મારક અંગે ચર્ચા દ્વારા રસ્તો કઢાશે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાયગઢ કિલ્લા પર આવેલ વાઘ્યા શ્વાનનું સ્મારક હાલમાં સમાચારમાં છે. આ વાઘ્યા શ્વાનના સ્મારક અંગે રાજ્ય સરકારનું ચોક્કસ વલણ શું છે? તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે માહિતી આપી હતી.છત્રપતિ પરિવારના વંશજ સંભાજીરાજે છત્રપતિએ રાજ્ય…
- આમચી મુંબઈ
કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલેનું તેમના ગામમાં સ્મારક બનાવવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શહીદ પોલીસ કર્મચારી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર સતારા જિલ્લાના મૌજે કેડાંબે ગામમાં તેમના માનમાં એક ભવ્ય સ્મારક…
- મનોરંજન
આ ઓટીટી સિરિઝની પણ આવશે સિક્વલઃ મેકર્સે ક્રિએટીવિટી સાથે પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબર…
ઘણીવાર કોઈ બહુ મોટી ઘટના કે વ્યક્તિના જીવન પરથી બનેલી વાર્તા દર્શકોને સ્પર્શી શકતી નથી અને ક્યારેક સાવ નાનકડી એવી વાત હૃદયમાં વસી જાય છે. લગભગ બે વિક પહેલા ઓટીટી પર રિલિઝ થયેલી વેબ સિરિઝ દુપહિયા સાથે પણ આવું જ…