- સુરત
સુરતમાં પોલીસે 3 આરોપી પર ‘અત્યાચારો’ ગુજારતા કોર્ટે કેસ નોંધવાનો આપ્યો આદેશ, જાણો વિગતો…
સુરતઃ ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. કોર્ટે લૂંટના મામલે ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીને યાતના આપવા મામલે સુઓમોટો લેતા ચાર પોલીસકર્મી પર કેસ દાખલ કર્યો હતો. તેમના પર આરોપીઓના ગુપ્તાંગ પર પેટ્રોલ અને મરચાનો પાવડર છાંટીને…
- આપણું ગુજરાત
Asaram ના જામીન મંજૂર થતા પીડિતાનો પરિવાર ભયભીત, કહ્યું અમારા જીવને જોખમ…
અમદાવાદ : દુષ્કર્મ કેસમા આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને (Asaram)મેડિકલ ગ્રાઉન્ડ પર ગુજરાત હાઇકોર્ટે ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. જોકે, હાઇકોર્ટના આદેશ બાદ પીડિતાના પિતાએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે આસારામના જામીનથી તેમનો પરિવાર જોખમમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (30-03-2025): આ રાશિના જાતકો માટે આજે રોકાણ કરવું રહેશે ફાયદાકારક, જાણો તમારૂ આજનું રાશિફળ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડા તણાવગ્રસ્ત રહે તેવી સંભાવના છે. જો કે, આજે ભાઈ અને બહેન તમને દરેક કાર્યમાં મદદ કરશે. મનમાં જે પણ વાત તમને ખટકી રહી હોય તેને પરિવાર સાથે શેર કરવી, જેથી તેનો ઉકેલ મળી…
- IPL 2025
અમદાવાદમાં ગુજરાતનો ડંકો વાગ્યો, મુંબઈ ફરી પરાજિત…
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે (શનિવારે) અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને ખરાખરીના ખેલમાં 36 રનથી હરાવી દીધું હતું. એ સાથે, અમદાવાદમાં જીટી સામે પરાજિત થવાની પરંપરા એમઆઇએ જાળવી રાખી હતી. જીટીએ બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 196 રન…
- IPL 2025
દમદાર દિલ્હીનો ઘાયલ હૈદરાબાદ સામે મુકાબલોઃ `ડૅડી’ રાહુલ આવી રહ્યો છે…
વિશાખાપટનમઃ આઇપીએલમાં આવતી કાલે (રવિવારે) દિલ્હી કૅપિટલ્સ (DC)નો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મુકાબલો (બપોરે 3.30 વાગ્યાથી) છે. અક્ષર પટેલની ટીમ રિષભ પંતના સુકાનવાળી લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમને હરાવીને આ મૅચમાં રમશે, જ્યારે પૅટ કમિન્સની ટીમે ગુરુવારે પંતની જ એલએસજીની…
- નેશનલ
સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ દેખાયો; ભારતમાં 31મીએ ઉજવાશે ઈદ…
નવી દિલ્હી: ઈદની ઉજવણીને અંગે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આજે ઈદનો ચાંદ દેખાયો હતો, ત્યારબાદ સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે રવિવારે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવશે. તે ઉપરાંત મોટાભાગના ખાડી દેશોમાં આવતીકાલે ઈદની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય…
- આપણું ગુજરાત
Vikram Thakor ની કેજરીવાલ સાથે વાતચીત બાદ રાજનીતિમાં પ્રવેશવાની અટકળો વચ્ચે ખુલાસો…
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના જાણિતા અભિનેતા અને લોકગાયક વિક્રમ ઠાકોરને(Vikram Thakor)અગાઉ વિધાનસભામાં આમંત્રિત નહીં કરાતા વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ સરકારે તેમને આમંત્રણ આપ્યું હોવા છતાં તેઓ નહીં ગયા હોવાથી અનેક અટકળો શરૂ થઈ હતી. તેઓ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી…
- આપણું ગુજરાત
દિવ્યાંગજનો માટે સરકાર કરશે 4184 વિદ્યાસહાયકની ભરતી…
અમદાવાદઃ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી કરવાનું આયોજન કરાયું છે. જેમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ભરતી માટે 1 એપ્રિલથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો 10 એપ્રિલ સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી…
- આપણું ગુજરાત
આખરે બંધ થયેલી પોરબંદર – મુંબઈ વિમાન સેવા ફરી શરૂ થઈ: જાણો વિગતો…
અમદાવાદઃ પોરબંદરમાં વિમાની સેવા ફરી શરૂ થઈ છે. શનિવારે મુંબઈથી સવારે 11:10 કલાકે ઉડાન ભરેલું વિમાન બપોરે 12:50 કલાકે પોરબંદર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે સપ્તાહમાં બે વખત મુંબઈ-પોરબંદર વચ્ચે વિમાની સેવા ઉપલબ્ધ રહેશે. કોરોના કાળથી સર્વિસ હતી બંધ 1980ના…
- નવસારી
ગુજરાતના Navsari માં દેશનો સૌથી મોટો સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ શરૂ…
અમદાવાદઃ ગુજરાતના નવસારીના(Navsari)ચીખલી ખાતે શનિવારે દેશની સૌથી મોટી સોલાર પાવર અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના દેગામ ખાતે વારી એનર્જીસ લિમિટેડની અત્યાધુનિક 5.4 ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન…