- નેશનલ
ઔરંગઝેબપુર હવે શિવાજી નગરના નામે ઓળખાશે, ઉત્તરાખંડ સરકારે ઈદના દિવસે સ્થળોના નામ બદલ્યા…
દહેરાદૂન: મહારાષ્ટ્રના સંભાજીનગર જીલ્લાના ખુલદાબાદમાં આવેલી મુલગ શાસક ઔરંગઝેબની કબર હટાવવાને મામલે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે, મહારાષ્ટ્ર ઉપરાંત આ મુદ્દાની ચર્ચા ભારતભરમાં થઇ રહી છે. એવામાં ઉત્તરાખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ હરીદ્વાર જીલ્લામાં આવેલા…
- મહેસાણા
મહેસાણામાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત…
મહેસાણા : મહેસાણાના ઉચરપી ગામમાં ટ્રેનિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે એક પ્રાઈવેટ કંપનીના વિમાનની પાયલોટ ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન વિમાન ઉચરપી ગામના ખેતરમાં અચનાક ક્રેશ થયું. સમગ્ર ઘટનાની જાણ થતાની…
- આમચી મુંબઈ
ઔરંગઝેબની કબર મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નવું નિવેદન, કબર સંરક્ષિત પણ…
મુંબઈઃ લોકોને મુગલ શાસક ઔરંગઝેબ ગમે કે ન ગમે, પણ તેની કબર એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ તેનો મહિમા ગાવાની કોઇને પણ પરવાનગી નથી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું. નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું…
- IPL 2025
આઈપીએલમાં હૈદરાબાદ Vs હૈદરાબાદઃ બીસીસીઆઈને સનરાઈઝર્સે HCA ની કરી ફરિયાદ, લગાવ્યા મોટા આરોપો…
ભારતમાં અત્યારે ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલનો દિવસે દિવસે ક્રેઝ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન ((HCA)) સામે મોટી ફરિયાદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) એચસીએ પર ગંભીર આરોપ મૂક્યો છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદની ટીમ પોતાનું મેદાન છોડીને…
- આમચી મુંબઈ
દેશમાં પ્રદૂષણ મુદ્દે ગડકરીએ કરી મહત્ત્વની વાત, વિકાસ માટે કરી આ અપીલ…
મુંબઈઃ ભારતમાં પ્રદૂષણની સમસ્યા સૌથી મોટી છે અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો આ સમસ્યામાં સૌથી મોટો ફાળો છે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ડણાવ્યું હતું અને પ્રદૂષણ ફેલાવતા ઇંધણની જગ્યાએ વૈકલ્પિક ઇંધણના સ્રોત શોધવાની જરૂર પર ભાર મૂક્યો હતો. પ્રદૂષણ ફેલાવતા ઇંધણ…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક 2,000 ને પાર, આટલા લોકો હજુ પણ લાપતા…
યાંગોન: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે સંખ્યાબંધ પરિવારો વિખેરાઈ ગયા છે, બચાવકાર્ય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મ્યાનમારની જુન્ટા સરકારે જાણકરી આપી હતી કે ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 2,056 થયો…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ટેક્સીચાલકે રાહદારીને અડફેટમાં લીધો, યુવકનું મોત…
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં એક દુખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ટેક્સી ડ્રાઈવરે બેફામ કાર ચલાવીને એક વ્યક્તિને ટક્કર મારી હતી, જે ઘટનામાં કારણે વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતનાં સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરનાં જોરાવરનગર વિસ્તારમાં પુરઝડપે આવતી કાર યુવકને…
- ઇન્ટરનેશનલ
ચીન શું છુપાવી રહ્યું છે? બેંગકોકમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગમાંથી ડોક્યુમેન્ટ્સ ચોરાયા
બેંગકોક: ગત શુક્રવારે મ્યાનમારમાં આવેલા ભૂકંપે મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડમાં ભારે તારાજી (Myanmar earthquake) સર્જી છે. ભૂકંપને કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક 33 માળની નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઈ હતી. આ બિલ્ડીંગના કન્સ્ટ્રકશનની જવાબદારી ચીનની એક સરકારી કંપનીને સોંપવામાં આવી હતી.…
- આમચી મુંબઈ
આડાસંબંધને પગલે ગળું ચીરી શખસની હત્યા:‘આરોપી’ મહિલાનો મૃતદેહ મળતાં રહસ્ય ઘેરાયું…
લાતુર: આડાસંબંધની શંકાને પગલે દાંતરડાથી ગળું ચીરી 40 વર્ષના શખસની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના લાતુરમાં બની હતી. જોકે હત્યાના ગણતરીના કલાકો પછી કથિત આરોપી મહિલાનો મૃતદેહ જંગલ પરિસરમાં ઝાડ સાથે લટકેલી હાલતમાં મળી આવતાં આ મામલો વધુ ગૂંચવાયો…