- અમદાવાદ
અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન; શહેર અને આસપાસની હોટલના 2000 રૂમ બુક…
અમદાવાદઃ ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, આગામી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું 84મું અધિવેશન અમદાવાદમાં યોજાશે. મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150મા જન્મજયંતી વર્ષને ધ્યાનમાં રાખીને સાબરમતીના તટ…
- આપણું ગુજરાત
કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ રાખવાની જાહેરાત, જાણો શું છે કારણ…
અમદાવાદઃ ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધારકો આગામી 7 એપ્રિલ સુધી રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! આ યોજના અંતર્ગત કામગીરી બંધ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ યોજના હેઠળ કાર્ડિયોલોજી પેકેજમાં વધારો કરવાની…
- IPL 2025
અશ્વની અને રિકલ્ટને મુંબઈને આસાન વિજય અપાવ્યો…
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં અહીં આજે મુંબઈ ઇન્ડિયન્સ (mi)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr)ને હરાવીને આ વખતે જીતવાનું મોડું શરૂ કર્યું, પરંતુ ધમાકેદાર આરંભ કર્યો. પહેલી બન્ને મૅચ હારી જનાર એમઆઇએ 117 રનનો લક્ષ્યાંક 43 બૉલ અને આઠ વિકેટ બાકી…
- નેશનલ
ઔરંગઝેબપુર હવે શિવાજી નગરના નામે ઓળખાશે, ઉત્તરાખંડ સરકારે ઈદના દિવસે સ્થળોના નામ બદલ્યા…
દહેરાદૂન: મહારાષ્ટ્રના સંભાજીનગર જીલ્લાના ખુલદાબાદમાં આવેલી મુલગ શાસક ઔરંગઝેબની કબર હટાવવાને મામલે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે, મહારાષ્ટ્ર ઉપરાંત આ મુદ્દાની ચર્ચા ભારતભરમાં થઇ રહી છે. એવામાં ઉત્તરાખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ હરીદ્વાર જીલ્લામાં આવેલા…
- મહેસાણા
મહેસાણામાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત…
મહેસાણા : મહેસાણાના ઉચરપી ગામમાં ટ્રેનિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે એક પ્રાઈવેટ કંપનીના વિમાનની પાયલોટ ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન વિમાન ઉચરપી ગામના ખેતરમાં અચનાક ક્રેશ થયું. સમગ્ર ઘટનાની જાણ થતાની…
- આમચી મુંબઈ
ઔરંગઝેબની કબર મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નવું નિવેદન, કબર સંરક્ષિત પણ…
મુંબઈઃ લોકોને મુગલ શાસક ઔરંગઝેબ ગમે કે ન ગમે, પણ તેની કબર એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ તેનો મહિમા ગાવાની કોઇને પણ પરવાનગી નથી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું. નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું…
- IPL 2025
આઈપીએલમાં હૈદરાબાદ Vs હૈદરાબાદઃ બીસીસીઆઈને સનરાઈઝર્સે HCA ની કરી ફરિયાદ, લગાવ્યા મોટા આરોપો…
ભારતમાં અત્યારે ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલનો દિવસે દિવસે ક્રેઝ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન ((HCA)) સામે મોટી ફરિયાદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) એચસીએ પર ગંભીર આરોપ મૂક્યો છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદની ટીમ પોતાનું મેદાન છોડીને…
- આમચી મુંબઈ
દેશમાં પ્રદૂષણ મુદ્દે ગડકરીએ કરી મહત્ત્વની વાત, વિકાસ માટે કરી આ અપીલ…
મુંબઈઃ ભારતમાં પ્રદૂષણની સમસ્યા સૌથી મોટી છે અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો આ સમસ્યામાં સૌથી મોટો ફાળો છે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ડણાવ્યું હતું અને પ્રદૂષણ ફેલાવતા ઇંધણની જગ્યાએ વૈકલ્પિક ઇંધણના સ્રોત શોધવાની જરૂર પર ભાર મૂક્યો હતો. પ્રદૂષણ ફેલાવતા ઇંધણ…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક 2,000 ને પાર, આટલા લોકો હજુ પણ લાપતા…
યાંગોન: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે સંખ્યાબંધ પરિવારો વિખેરાઈ ગયા છે, બચાવકાર્ય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મ્યાનમારની જુન્ટા સરકારે જાણકરી આપી હતી કે ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 2,056 થયો…