- નેશનલ
નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં અડધોઅડધ થયો ઘટાડોઃ અમિત શાહ…
નવી દિલ્હી: દેશમાં નક્સલવાદ સામે સરકાર મિશન મોડમાં કામગીરી કરી રહી છે અને તેને અનુસંધાને જ રાજ્યસભામાં સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દેશને 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત કરવામાં આવશે. જો કે સરકારની નક્સલ…
- સ્પોર્ટસ
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને થશે ફાયદો, જાણો લેટેસ્ટ અપડેટ…
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમને પોતાની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનારા રોહિત શર્મા બીસીસીઆઈના 2024-25ના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રોહિતની સાથે કોહલી પણ યથાવત્ રહેશે,…
- વેપાર
રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું નવી ટોચે…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આગામી બીજી તારીખે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે આજે વિશ્વ બજારમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે ભાવ વધીને આૈંસદીઠ 3148.88 ડૉલરની સપાટી સુધી પહોંચીને પાછાં ફર્યા હતા, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી પીછેહઠ…
- મનોરંજન
બોલીવુડ સુપર સ્ટાર Dharmendra હોસ્પિટલની બહાર સ્પોટ થયા, કહી આ વાત…
મુંબઇ : બોલિવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર(Dharmendra)સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. 89 વર્ષની ઉંમરે પણ તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે. ત્યારે સુપર સ્ટાર ધર્મેન્દ્ર હાલમાં એક અલગ સ્થિતિમાં સ્પોટ થયા છે. આ જોયા બાદ તેમના ફેન્સની ચિંતા વધી ગઈ…
- નેશનલ
આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે વકફ સંશોધન બિલ; પક્ષ-વિપક્ષમાં છે ધાંધલ-ધમાલ…
નવી દિલ્હી: JPCમાં વકફ સુધારા બિલની ચર્ચા બાદ હવે આ બિલને બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. તે પહેલાં, સરકાર અને વિપક્ષ રાજનીતિનાં મેદાનમાં પોતપોતાની ફિલ્ડિંગ ગોઠવવામાં વ્યસ્ત છે. વિપક્ષને લાગી રહ્યું છે કે આ બિલને કોઈપણ રીતે રોકવું…
- શેર બજાર
શેરબજારમાં ૧૫૦૦ નો ભયાનક કડાકો…
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ અણધારી જાહેરાત કરશે એવી ભીતિ સહિતના કારણો વચ્ચે શેરબજારમાં ૧૫૦૦ પોઇન્ટનો જોરદાર કડાકો બોલાઈ ગયો છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે બેન્ચમાર્ક ૭૬૦૦૦ની સપાટીની ઉપર નીચે અથડાઈ રહ્યું છે.બજારની શરૂઆત જ ૫૦૦…
- અમદાવાદ
અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન; શહેર અને આસપાસની હોટલના 2000 રૂમ બુક…
અમદાવાદઃ ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, આગામી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું 84મું અધિવેશન અમદાવાદમાં યોજાશે. મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150મા જન્મજયંતી વર્ષને ધ્યાનમાં રાખીને સાબરમતીના તટ…
- આપણું ગુજરાત
કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ રાખવાની જાહેરાત, જાણો શું છે કારણ…
અમદાવાદઃ ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધારકો આગામી 7 એપ્રિલ સુધી રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! આ યોજના અંતર્ગત કામગીરી બંધ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ યોજના હેઠળ કાર્ડિયોલોજી પેકેજમાં વધારો કરવાની…
- IPL 2025
અશ્વની અને રિકલ્ટને મુંબઈને આસાન વિજય અપાવ્યો…
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં અહીં આજે મુંબઈ ઇન્ડિયન્સ (mi)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr)ને હરાવીને આ વખતે જીતવાનું મોડું શરૂ કર્યું, પરંતુ ધમાકેદાર આરંભ કર્યો. પહેલી બન્ને મૅચ હારી જનાર એમઆઇએ 117 રનનો લક્ષ્યાંક 43 બૉલ અને આઠ વિકેટ બાકી…