- રાજકોટ
રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો ફરી રેસકોર્સ મેદાનમાં જ યોજાશે: કલેક્ટર વિભાગની સત્તાવાર જાહેરાત…
રાજકોટ: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું ખાસ આકર્ષણ સમાન રાજકોટના જન્માષ્ટમીના મેળાનું સ્થાન બદલાવામાં આવે તેવી ચર્ચા ખૂબ લાંબા સમયથી ચાલી રહી હતી. અત્યાર સુધી રાજકોટ શહેરની વચ્ચે આવેલા રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ ગેમઝોન દુર્ઘટના અને લોકમેળાના આયોજનથી…
- નેશનલ
ગરીબ કેદીઓના જામીન માટે કેન્દ્રીય ભંડોળનો ઉપયોગ કરો: ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ…
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ કેન્દ્રીય ભંડોળમાંથી ગરીબ કેદીઓને નાણાકીય સહાય પૂરી પાડે જે આર્થિક તંગીના કારણે અથવા દંડ ભરી ન શકવાના કારણે જામીન અથવા જેલમાંથી મુક્તિ મેળવી શકતા નથી. ગૃહ મંત્રાલયે…
- સ્પોર્ટસ
‘હવે SBIનું સપનું પૂરું કરો…’ વિજય માલ્યાએ RCBને અભિનંદન પાઠવ્યા, યુઝર્સે કર્યા ટ્રોલ…
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)ને 6 વિકેટે હરાવીને રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) ચેમ્પિયન બની. IPLના 18 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ટાઈટલ જીતતા સોશિયલ મીડિયા RCBને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. એવામાં RCB ફ્રેન્ચાઇઝ માલિક વિજય માલ્યાએ સોશિયલ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના હિત માટે સાથે લડીશું: આદિત્ય ઠાકરેએ મનસે સાથે જોડાણનો સંકેત આપ્યો…
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ મનસે અને શિવસેના (યુબીટી)ના સાથે આવવા અંગે સૂચક નિવેદન આપ્યું હતું. તે પછી આ બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. ઉદ્ધવ ઠાકરે પણ પાછળ હટ્યા નહીં. તેમણે રાજ ઠાકરેને…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)એ નાસિકના નેતા સુધાકર બડગુજરને ‘પક્ષ વિરોધી’ પ્રવૃત્તિઓ માટે બરતરફ કર્યા…
નાશિક: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)એ બુધવારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લા એકમના ઉપનેતા સુધાકર બડગુજરને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યાના બે દિવસ પછી ‘પક્ષ વિરોધી’ પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા હતા.બડગુજરે તેમની બરતરફીને એકપક્ષી અને ખોટો નિર્ણય ગણાવ્યો હતો.શિવસેના (યુબીટી)ના…
- રાશિફળ
મંગળ-કેતુની થશે યુતિ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો મે મહિનાની જેમ જ જૂન મહિનો પણ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. 18મી મેના રોજ પાપી ગ્રહ ગણાતા કેતુએ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને પાંચમી ડિસેમ્બર, 2025 સુધી તે આ જ રાશિમાં બિરાજમાન રહેશે.…
- આમચી મુંબઈ
પૂરતી ડિમાન્ડ હશે તો ગણેશોત્સવમાં કોકણ રેલવે રો-રો ટ્રેન શરૂ કરશે…
મુંબઈ: કોકણ રેલવે આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન કારના પરિવહન માટે ખાસ રોલ-ઓન/રોલ-ઓફ (રો-રો) ટ્રેન સર્વિસ ચલાવવાની શક્યતા ચકાસશે એમ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. અલબત્ત એ માટે જનતા તરફથી ચોક્કસ સંખ્યાની માંગણી આવે એ જરૂરી છે. કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ…
- મનોરંજન
ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલ નહીં અહીં ભણે છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાનો દીકરો…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરો પૃથ્વી અંબાણી દાદાના નામ પર ચાલતી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં નહીં પણ બીજી સ્કુલમાં અભ્યાસ કરે છે અને…
- સ્પોર્ટસ
RCB ના ફેન્સને ઝટકો: બેંગલુરુમાં નહીં યોજાય વિક્ટરી પરેડ, જાણો કારણ!
બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સીઝનની ફાઈનલ મેચ ગઈ કાલે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સ(PBKS)ને 6 રને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પહેલીવાર IPL ટ્રોફી જીતી. દુનિયાભરમાં ફેલાયેલા RCBના ફેન્સ વિવધ રીતે ઉજવણી કરી રહ્યા…