- નેશનલ
વકફ બિલનો વિરોધ: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે રાષ્ટ્રપતિને મળવાનો માગ્યો સમય…
નવી દિલ્હીઃ ભારતભરમાં અત્યારે વક્ફ બોર્ડ બિલનો વિરોધ થઈ રહ્યો છે. જો કે, વક્ફ (સંશોધન) બોર્ડ બિલ લોકસભા અને રાજ્યસભા બન્ને સદનમાં પાસ થઈ ગયું છે. હવે માત્ર રાષ્ટ્રપતિ આ બિલ પર હસ્તાક્ષર કરે એટલે તે કાયદો બની જશે. પરંતુ…
- વડોદરા
વડોદરાઃ રક્ષિત ચૌરસિયા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, અકસ્માતના દિવસે કર્યું હતું ગાંજાનું સેવન…
વડોદરાઃ હોળીના દિવસે રાત્રે વડોદરામાં 8 લોકોને અડફેટે લેનારા રક્ષિત ચૌરસિયાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માત બાદ પોલીસે રક્ષિત અને તેના મિત્રોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આરોપી રક્ષિત અને તેના મિત્રોએ ગાંજાનું સેવન કર્યું…
- મનોરંજન
ઉંમરથી નહીં અભિનય મહત્વનો હોય! એકની ફિલ્મ સુપરહિટ તો એકની બોક્સ ઓફિસમાં ધોવાઈ…
મુંબઈઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. ઈદ પર ફિલ્મ રિલિઝ કરવામાં આવી હતી, છતાં પણ તે દર્શકોને સિનેમાઘર સુધી લાવી શકી નથી. સલમાન ખાને આ ફિલ્મથી લોકોને નિરાશ કર્યાં છે. ખાસ કરીને…
- જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના ધંધુસરની દીકરીની અદ્ભુત સિદ્ધિ: 53 સેકન્ડમાં વિશ્વના દેશોના નામ બોલી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું…
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામની ચાર વર્ષની બાળકી સમીરા મુળીયાસિયાએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે માત્ર 53 સેકન્ડમાં એ-ટુ-ઝેડ ક્રમમાં વિશ્વના દેશોના નામ બોલીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. બે વર્ષની ઉંમરથી જ બોલતી હતી…
- IPL 2025
માર્શ-માર્કરમના મૅજિક શૉ પછી હાર્દિકનો પાંચ વિકેટનો પરચો…
લખનઊઃ આઇપીએલ (IPL 2025)માં શરૂઆતની ઘણી મૅચો લો-સ્કોરિંગ રહ્યા બાદ હવે ધીમે-ધીમે હાઈ-સ્કોરિંગ થઈ રહી છે અને એમાંના એક મુકાબલામાં આજે અહીં યજમાન લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન બનાવ્યા હતા. એક…
- નેશનલ
મણિપુરમાં 4 જિલ્લામાંથી 11 ઉગ્રવાદીની ધરપકડ
ઈમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ ખીણમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 11 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલીપાક (પીઆરઇપીએકે) ના બે સક્રિય સભ્યોની ઇમ્ફાલ પશ્ચિમ…
- દ્વારકા
ભક્તિના મારગ પર અનંત અંબાણીઃ જામનગરથી દ્વારકા સુધીની 170 કિલોમીટરની પદયાત્રા…
અમદાવાદઃ ભારતમાં જ્યાં પદયાત્રાઓ દેશની આધ્યાત્મિક સભ્યતાનું એક આંતરિક તત્વ છે, ત્યાં દેશના સૌથી ધનિક પરિવારના એક વંશજે દિવ્યતા સાથે જોડાણ સાધવાની આ ભારતીય પરંપરાને અનુસરીને પદયાત્રા આરંભી છે. 29 વર્ષીય અનંત અંબાણી તેમના પૂર્વજોના વતન અને કર્મભૂમિ જામનગરથી ભારતના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે જમ્મુ મોકલવાનો ઇનકાર કરતાં યાસીન મલિક વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણીમાં ભાગ લેશે…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તિહાર જેલમાં બંધ જેકેએલએફના વડા યાસીન મલિકને સુનાવણી માટે જમ્મુ કોર્ટમાં મોકલવાની મનાઇ ફરમાવી દીધી છે. કોર્ટે તેમને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીઓની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ…