- ઇન્ટરનેશનલ
પાપુઆ ન્યુ ગિનીમા 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાનિ નહિ…
નવી દિલ્હી : દક્ષિણ પશ્ચિમ પેસિફિકમાં આવેલ પાપુઆ ન્યુ ગિનીમા શનિવારે સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જોકે બાદમાં તે પરત ખેંચી…
- આમચી મુંબઈ
વર્ષોના વિલંબ પછી વિક્રોલી આરઓબી આવતા મહિને ખુલ્લો મુકાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષોથી પ્રલંબિત વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારો રેલ ઓવરહેડ બ્રિજ તેના અંતિમ તબક્કામાં છે. પુલ માટેના બાકી રહેલા ગર્ડર સાઈટ પર આવી ગયા છે અને બહુ જલદી તેને લોન્ચ કરવામાં આવશે. હાલ પુલનું ૮૫ ટકા કામ પૂરું…
- બનાસકાંઠા
બનાસકાંઠાઃ કાંકરેજના ઉંબરી ગામમાં માતા-પુત્ર સહિત ત્રણ લોકો વીજ કરંટથી મોત, ગામમાં શોકનો માહોલ…
બનાસકાંઠાઃ જિલ્લાના કાંકરેજનાં ઉંબરી ગામમાં મહિલા સહિત બે બાળકોના વીજ કરંટ લાગતા મોત થયું હતું. ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા સહિત બે બાળકોના મોત થતાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ ફૂવારાનાં કારણે વીજ પ્રવાહ ફેલાઈ જતાં ત્રણેયનું કમકમાટીભર્યું મોત નિપજ્યું…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ હિંદ મહાસાગર કેમ તહેનાત કર્યા બી 2 સ્ટીલ્થ બોંબર? જાણો વિગત…
પેન્ટાગોનઃ જ્યારે સમગ્ર વિશ્વ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલા ટેરિફની ચર્ચામાં વ્યસ્ત હતું ત્યારે અમેરિકાએ ચૂપચાર હિંદ મહાસાગર અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં મોટા પાયે સૈન્ય પગલું ભર્યું હતું. અમેરિકાએ હિંદ મહાસાગરમાં બી-2 સ્ટીલ્થ બોંબરને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. સેટેલાઇટ ઇમેજમાં ડિએગો ગાર્સિયામાં…
- નેશનલ
કેનેડાના ઓટાવામાં ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા, એક વ્યકિતની અટકાયત…
નવી દિલ્હી : કેનેડાના ઓટાવામાં એક ભારતીયની હત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેનેડામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે.…
- નેશનલ
આઠમે નોરતે કરો દેવી મહાગૌરીની પૂજા; જાણો પૂજા અને માહાત્મ્ય…
આજે ચૈત્ર નવરાત્રીનું (Chaitri Navratri) આઠમું નોરતું છે અને આજનો દિવસ દેવી મહાગૌરીની (Devi Mahagauri) પૂજાને સમર્પિત છે. નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી (Maha Ashtami)અને દુર્ગાષ્ટમી (Durga Ashtami) તરીકે મનાવવામાં આવે છે. મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.…
- આપણું ગુજરાત
રાજકોટ-અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન: ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઇ કોર્ટે ફગાવી…
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો. દરગાહના ડિમોલિશનને મુદ્દે કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે કરેલી અરજી હાઇ કોર્ટે ફગાવી હતી. ગુજરાત હાઈ કોર્ટે આ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્તરણ અને વિકાસ માટે…
- આપણું ગુજરાત
હાઈ કોર્ટની કામગીરી દરમિયાન ધુમ્રપાન કરવું અસીલને ભારે પડ્યું, જાણો વિગત…
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટમાં કાર્યવાહી સમયે ધુમ્રપાન (સ્મોકીંગ) કરવું અસીલને ભારે પડ્યું હતું. હાઈ કોર્ટે ચાલુ કોર્ટ દરમ્યાન સ્મોકીંગ કરવા બદલ એક શખ્સને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. શું છે મામલો મળતી માહિતી મુજબ હાઈ કોર્ટમાં એક કેસની સુનાવણી થઈ…
- આપણું ગુજરાત
ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને…
અમદાવાદઃ ગુજરાતમાં લગ્નજીવનમાં તકરારના કેસ ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. રાજ્યની ફેમિલી કોર્ટમાં એક વર્ષમાં 62146 કેસ નોંધાયા છે. આમ આ સ્થિતિએ ફેમિલી કોર્ટમાં રોજના 171 નવા કેસ નોંધાય છે. એક વર્ષ દરમિયાન ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા…
- IPL 2025
લખનઊ સામેના થ્રિલરમાં મુંબઈ હાર્યું…
લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ અહીં શુક્રવારે હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેના થ્રિલરમાં 12 રનથી વિજય મેળવ્યો હતો. હાર્દિક પંડ્યાના સુકાનમાં એમઆઇની ટીમ 204 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે પાંચ વિકેટે 191 રન બનાવી શકી હતી. એમઆઇએ મેળવી શકાય…