- નેશનલ
અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય…
અયોધ્યા : દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યાને શણગારવામા આવી છે. રામનવમીના દિવસે શોભાયાત્રા સહિત અનેક…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મહિલાઓ હવે નાઈટ શિફ્ટમાં પણ કરી શકશે કામ, કાયદામાં થશે સુધારો…
ગાંધીનગરઃ રાજ્યમાં ફેક્ટરીઓ અને કોમર્શિયલ એકમોમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકે તે માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. કાયદાની હાલની જોગવાઈઓ હેઠળ, મહિલાઓને ફક્ત સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી જ કામ કરવાની પરવાનગી છે.…
- નવસારી
અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો, ખેડૂતોને થશે આ ફાયદો…
સુરતઃ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ તેના માટે જરૂરી એવો જીઆઈ ટેગ મેળવવામાં ન આવતા ખેડૂતોને આર્થિક સાથે અન્ય નુકશાની વેઠવી પડે છે. નવસારી જિલ્લાના અમલસાડના ચીકુને જીઆઈ ટેગ…
- ઇન્ટરનેશનલ
ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર ગણતરીના દિવસોમાં જ ક્કડભૂસ થયું છે. જેમાં વોલ સ્ટ્રીટમા બેંચમાર્કમાં પણ અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના માર્કેટ કેપમાં ફક્ત બે દિવસમાં 5 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો…
- નેશનલ
મસ્જિદ કે કબ્રસ્તાનને હાથ નહીં લગાવવામાં આવેઃ વક્ફ પર ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન…
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વક્ફ સંશોધન બિલને લઈ અનેક મુસ્લિમ સંગઠન, નેતા અને વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. વક્ફ સંશોધન બિલને પાસ કરાવીને કેન્દ્ર સરકાર વક્ફની સંપત્તિ…
- નેશનલ
બંગાળમાં રામનવમીની શોભયાત્રાઓમાં જોડાશે દોઢ કરોડ હિંદુઓ; રાજ્યમાં પોલીસનો ચાંપતો પહેરો…
કોલકાતા: આવતીકાલે 6 એપ્રિલના રોજ રામનવમી છે અને પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે હિન્દુ સંગઠનને રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની શરતી મંજૂરી આપી છે. જેને પગલે પશ્ચિમ બંગાળ સરકાર એલર્ટ મોડ પર છે અને રાજ્યની સુરક્ષા એજન્સીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી…
- અમદાવાદ
ઉનાળાના વેકેશન માટે સ્પેશ્યલ ટ્રેનો શરૂઃ અમદાવાદથી આ રૂટ માટે બે જોડી ટ્રેનો સમગ્ર સીઝનમાં 200થી વધુ ટ્રીપ કરશે…
અમદાવાદઃ ઉનાળાના વેકેશન દરમિયાન ગુજરાતના અમદાવાદ અને યુપીના મુખ્ય શહેર કાનપુર વચ્ચે બે જોડી ખાસ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ બે જોડી ટ્રેનો સમગ્ર સીઝન દરમિયાન 200 થી વધુ ટ્રીપ કરશે. આનો સીધો ફાયદો ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી ઉત્તર પ્રદેશ…
- આમચી મુંબઈ
પૂર્વના પરાંમાં કૉંક્રીટાઈઝેશનની ધીમી ગતિ: કૉન્ટ્રેક્ટરોને ચેતવણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ કૉન્ટ્રેક્ટરોએ ચોમાસા પહેલા એટલે કે ૩૧ મેની મુદત સુધીમાં પતાવાના છે. જોકે પૂર્વ ઉપનગરમાં કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કૉન્ટ્રેક્ટરોને તેમની કામની પધ્ધતિમાં સુધારો નહીં કર્યો તો…
- આમચી મુંબઈ
ક્લીન-અપ માર્શલ દેખાયા તો એફઆઈઆર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનાં સાર્વજનિક સ્થળો પર ગંદકી કરનારા પાસેથી દંડ વસૂલ કરનારા ક્લીન-અપ માર્શલ્સની સેવા શુક્રવાર ચાર એપ્રિલથી મુંબઈમાં બંધ કરી દેવામાં આવી છે. છતાં રસ્તા પર જો કોઈ ક્લીન-અપ માર્શલ નાગરિકો પાસેથી પૈસા લેતા પકડાયો તો સંબંધિત કંપની…