- નેશનલ

બેંગલુરુ નાસભાગઃ મૃતકોના પરિવારજનોને મળશે 25 લાખનું વળતર, મુખ્ય પ્રધાને કરી જાહેરાત…
બેંગલુરુઃ આરસીબી આઈપીએલ 2025 વિજેતા બન્યા બાદ બેંગલુરુમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મચેલી નાસભાગમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મોટી જાહેરાત કરી હતી. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની…
- સ્પોર્ટસ

કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપન જીતનારી છેલ્લા 23 વર્ષના ઇતિહાસની સૌથી યુવાન ખેલાડી…
પૅરિસઃ ફ્રેન્ચ ઓપન (FRENCH open) ટેનિસમાં મહિલાઓના વર્ગમાં અમેરિકાની 21 વર્ષીય કૉકો ગૉફ (COCO Gauff) નવી ચૅમ્પિયન બની છે. તે મહિલાઓના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-ટૂ છે અને તેણે નંબર-વન બેલારુસની અરીના સબાલેન્કાને ફાઇનલમાં 7-6 (7-5), 2-6, 6-4થી હરાવીને પહેલી વાર આ…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ જીતશે તો `ચૉકર્સ’ની છાપ ભૂંસાઈ જશેઃ માર્ક બાઉચર…
જોહનિસબર્ગઃ લૉર્ડ્સમાં બુધવાર, 11મી જૂને સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની જે ફાઇનલ શરૂ થવાની છે એ જો સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) જીતી લેશે તો દેશમાં ટેસ્ટ ક્રિકેટને નવો વળાંક મળશે અને આ ફૉર્મેટની લોકપ્રિયતા વધી જશે,…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા? 822 પર પહોંચી એક્ટિવ કેસની સંખ્યા…
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે (7 જૂન) નવા 182 કેસ નોંધાયા હતા. કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચ્યો હતો. હાલ 29 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 793 હોમ આઈસોલેશનમાં છે. 78…
- સ્પોર્ટસ

`તો કોહલી ટેસ્ટની નિવૃત્તિ પાછી ખેંચી લેશે…’: માઇકલ ક્લાર્ક કેમ આવું ખાતરીથી કહે છે?
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક (Michael Clarke) દૃઢપણે માને છે કે જો ઇંગ્લૅન્ડમાં ભારતીય ટેસ્ટ ટીમ આગામી સિરીઝ 0-5થી હારી જશે અને ત્યાર બાદ જો વિરાટ કોહલી (Virat Kohli)ને ટેસ્ટની નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો આગ્રહ કરવામાં આવશે તો…
- ગાંધીનગર

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ, 1000 પ્રોફેશનલ્સને મળશે રોજગારી…
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાને રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ.…
- નેશનલ

સીબીઆઈ કરશે રાજા રઘુવંશી મર્ડર કેસની તપાસ, મોહન યાદવે ગૃહ પ્રધાન અમિત શાહને કરી અપીલ…
નવી દિલ્હીઃ ઈન્દોરનું કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘવુંશી શિલોંગમાં લાપતા થયા હતું. રાજા રઘવુંશીની લાશ મળ્યા બાદ હવે પોલીસે તપાસ તેજ કરી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. મોહન યાદવે સોશિયલ…
- નેશનલ

શિમલામાં સોનિયા ગાંધીની તબિયત બગડી, IGMC હોસ્પિટલમાં દાખલ…
શિમલા: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શનિવારે અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 જૂનથી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે શિમલાના છરાબડા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા સોનિયા ગાંધીને શનિવારે અચાનક અસ્વસ્થતા…
- આમચી મુંબઈ

પ્રો-વાઈસ ચાન્સેલરને હટાવ્યા બાદ ટીઆઈએસએસ બે મહિનામાં વીસીની નિમણૂક કરવાની યોજના…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાણાકીય ગેરરીતિના આરોપમાં પ્રો-વાઈસ ચાન્સેલરને હટાવ્યા બાદ શહેરમાં આવેલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (ટીઆઈએસએસ) હવે આગામી બે મહિનામાં નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાનું વિચારી રહી છે. શુક્રવારે રાત્રે ટીઆઈએસએસે તેના પ્રો-વીસી પ્રોફેસર શંકર દાસને આર્થિક ગેરરીતિ…









