- IPL 2025
કોહલી, પાટીદાર, જિતેશ અને આરસીબીએ અનલકી વાનખેડેને નસીબવંતુ બનાવી દીધું…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: 2015ના વર્ષ બાદ પહેલી વાર (10 વર્ષે) વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વિજય મેળવવા આવેલા રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના બેટ્સમેનોએ બૅટના જોરે આજે આ સ્ટેડિયમ ખૂબ ગજાવ્યું હતું. આરસીબી તરફથી આજે આ ગ્રાઉન્ડ પર કેટલાક વિક્રમ…
- આમચી મુંબઈ
વસઈની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ૧૦૦ ઉઠક-બેઠકની સજા, તપાસનો આદેશ…
પાલઘર: પાલઘરમાં આદિવાસીઓ માટેની સરકાર સંચાલિત આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓને એક શિક્ષકે ૧૦૦ વખત ઉઠક-બેઠકની સજા આપી હતી. પ્રશાસન દ્વારા આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. વસઇ તાલુકામાં આવેલા બઠાને ગામની સરકારી સેકન્ડરી અને હાયર…
- આમચી મુંબઈ
સુળેની સરકારને શેરબજારના કડાકાથી રોકાણકારોને બચાવવાની માગણી: સંજય રાઉતે અમેરિકામાં વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ સોમવારે એવી માગણી કરી હતી કે સરકાર નવી યુએસ ટેરિફ નીતિઓને કારણે સંભવિત વૈશ્વિક આર્થિક મંદીના ભયથી ભારતીય રોકાણકારો અને કરદાતા મધ્યમ વર્ગને શેરબજારના કડાકાથી બચાવવા માટે પગલાં લેવા જોઈએ.ભારતીય શેરબજારો…
- નેશનલ
કર્ણાટકમાં મુસ્લિમોને અનામત આપવાના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે વિશ્વ હિન્દુ પરિષદ…
બેંગલુરુઃ કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના સરકારના નિર્ણયની વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) આવતીકાલે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. એક નિવેદનમાં વીએચપીએ કહ્યું હતું કે તે કર્ણાટક સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા બિલની સખત નિંદા કરે છે, જેમાં…
- આમચી મુંબઈ
આપઘાતનો પ્રયાસ કરનારા લાતુર સુધરાઈના કમિશનરને ઍરએમ્બ્યુલન્સમાં મુંબઈ લવાયા…
લાતુર: માથામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરનારા લાતુર મહાનગરપાલિકાના કમિશનરને વધુ સારવાર માટે ઍરએમ્બ્યુલન્સથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પાલિકા કમિશનર બાબાસાહેબ મનોહરેને શહેરની સહ્યાદ્રી હૉસ્પિટલથી ગ્રીન કોરિડોર કરી ઍરપોર્ટ લઈ જવાયા હતા. ત્યાંથી…
- આપણું ગુજરાત
આવતીકાલથી અંબાજીમાં આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો થશે શુભારંભ…
ગાંધીનગરઃ આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માનીને તેમની પૂજ કરે છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ…
- આમચી મુંબઈ
રાયગઢમાં ટ્રેકિંગ વખતે ભૂલા પડ્યા 7 ટ્રેકર્સ, જાણો કોણ બન્યું ‘પથદર્શક’?
મુંબઈના કેટલાક ટ્રેકરોને રાયગઢના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવું ભારે પડી ગયું હતું. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલા સાત મિત્રો ભૂલા પડ્યા બાદ રવિવારે પોલીસ અને સ્થાનિક લોકોએ તેમને સુરક્ષિત બચાવી લીધા હતા. સ્થાનિક પ્રશાસનના અધિકારીએ જણાવ્યું…
- નેશનલ
કેન્દ્ર સરકારે અચાનક એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો વધારો, પેટ્રોલ-ડીઝલમાં વધારો થશે, જાણો સરકારની સ્પષ્ટતા…
નવી દિલ્હીઃ આંતરારાષ્ટ્રીય સ્તરે અમેરિકાએ ટેરિફમાં વધારો કરીને દુનિયાના શેરબજાર તૂટવાને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. એક બાજુ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી બે રુપિયા વધારી છે, જ્યારે…
- IPL 2025
ઇશાંત શર્માને પડ્યા માથે પાટું! SRH સામે ખરાબ બોલિંગ બાદ BCCI એ દંડ ફટકાર્યો…
હૈદરાબાદ: ગઈ કાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી (GT beats SRH) હરાવ્યું. GTએ આ સિઝનમાં સતત ત્રીજી મેચ જીતી છે. GT તરફથી શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી, ત્યારે બોલિંગમાં મોહમ્મદ…