- મનોરંજન
Jaya Bachchan એ એવું તે શું કર્યું યુઝર્સે કહ્યું Abhishek Bachchan તમીઝ શિખવાડો યાર…
બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ-પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવું બચ્ચન પરિવાર હાલમાં પરિવારમાં ચાલી રહેલાં અણબનાવને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની વાતો સામે આવતી રહી છે, તો ક્યારેક પરિવારમાં સાસુ-વહુ વચ્ચેના અણબનાવના…
- નેશનલ
26/11ના હુમલાનો આંતકવાદી તહવ્વુર રાણા આવશે ભારત, US સુપ્રીમ કોર્ટ આપ્યો ચુકાદો…
નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11 માં આંતકવાદી હુમલો થયો હતો, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. આ આતંકવાદી હુમલાનો મુખ્ય આરોપી તહવ્વુર રાણા અત્યારે લોસ એન્જલસ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે, તેને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આંતકવાદી તહવ્વુર…
- ઇન્ટરનેશનલ
US VS China: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વકર્યું, અમેરિકાએ ચીનને આપી ચેતવણી…
વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીનની વચ્ચે ટેરિફ વોર વધુ વકરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ચીન પોતાના પર 34 ટકા ટેરિફ નહીં હટાવે તો ચીન પર પચાસ ટકા સુધી ટેરિફ નાખતા ખચકાશે નહીં. બીજી એપ્રિલના અમેરિકન…
- IPL 2025
કોહલી, પાટીદાર, જિતેશ અને આરસીબીએ અનલકી વાનખેડેને નસીબવંતુ બનાવી દીધું…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: 2015ના વર્ષ બાદ પહેલી વાર (10 વર્ષે) વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વિજય મેળવવા આવેલા રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના બેટ્સમેનોએ બૅટના જોરે આજે આ સ્ટેડિયમ ખૂબ ગજાવ્યું હતું. આરસીબી તરફથી આજે આ ગ્રાઉન્ડ પર કેટલાક વિક્રમ…
- આમચી મુંબઈ
વસઈની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ૧૦૦ ઉઠક-બેઠકની સજા, તપાસનો આદેશ…
પાલઘર: પાલઘરમાં આદિવાસીઓ માટેની સરકાર સંચાલિત આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓને એક શિક્ષકે ૧૦૦ વખત ઉઠક-બેઠકની સજા આપી હતી. પ્રશાસન દ્વારા આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. વસઇ તાલુકામાં આવેલા બઠાને ગામની સરકારી સેકન્ડરી અને હાયર…
- આમચી મુંબઈ
સુળેની સરકારને શેરબજારના કડાકાથી રોકાણકારોને બચાવવાની માગણી: સંજય રાઉતે અમેરિકામાં વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ સોમવારે એવી માગણી કરી હતી કે સરકાર નવી યુએસ ટેરિફ નીતિઓને કારણે સંભવિત વૈશ્વિક આર્થિક મંદીના ભયથી ભારતીય રોકાણકારો અને કરદાતા મધ્યમ વર્ગને શેરબજારના કડાકાથી બચાવવા માટે પગલાં લેવા જોઈએ.ભારતીય શેરબજારો…
- નેશનલ
કર્ણાટકમાં મુસ્લિમોને અનામત આપવાના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે વિશ્વ હિન્દુ પરિષદ…
બેંગલુરુઃ કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના સરકારના નિર્ણયની વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) આવતીકાલે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. એક નિવેદનમાં વીએચપીએ કહ્યું હતું કે તે કર્ણાટક સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા બિલની સખત નિંદા કરે છે, જેમાં…
- આમચી મુંબઈ
આપઘાતનો પ્રયાસ કરનારા લાતુર સુધરાઈના કમિશનરને ઍરએમ્બ્યુલન્સમાં મુંબઈ લવાયા…
લાતુર: માથામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરનારા લાતુર મહાનગરપાલિકાના કમિશનરને વધુ સારવાર માટે ઍરએમ્બ્યુલન્સથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પાલિકા કમિશનર બાબાસાહેબ મનોહરેને શહેરની સહ્યાદ્રી હૉસ્પિટલથી ગ્રીન કોરિડોર કરી ઍરપોર્ટ લઈ જવાયા હતા. ત્યાંથી…
- આપણું ગુજરાત
આવતીકાલથી અંબાજીમાં આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો થશે શુભારંભ…
ગાંધીનગરઃ આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માનીને તેમની પૂજ કરે છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ…
- આમચી મુંબઈ
રાયગઢમાં ટ્રેકિંગ વખતે ભૂલા પડ્યા 7 ટ્રેકર્સ, જાણો કોણ બન્યું ‘પથદર્શક’?
મુંબઈના કેટલાક ટ્રેકરોને રાયગઢના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવું ભારે પડી ગયું હતું. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલા સાત મિત્રો ભૂલા પડ્યા બાદ રવિવારે પોલીસ અને સ્થાનિક લોકોએ તેમને સુરક્ષિત બચાવી લીધા હતા. સ્થાનિક પ્રશાસનના અધિકારીએ જણાવ્યું…