- આમચી મુંબઈ

મુંબઈ પહેલીથી ચોથી મે દરમિયાન વેવ્સનું આયોજન કરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ (વેવ્સ) પહેલીથી ચોથી મે દરમિયાન મુંબઈમાં યોજાશે. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈ વાર્ષિક સમિટનું કાયમી સ્થળ બનશે, જે સંપત્તિ અને રોજગાર…
- આમચી મુંબઈ

રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે એનઆઈએ નક્કી કરશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે 26/11ના આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય નક્કી કરશે.યુએસથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને મુંબઈ લાવવામાં…
- આમચી મુંબઈ

શિક્ષકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં 66 લાખ ગુમાવ્યા…
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં શાળાના 54 વર્ષના શિક્ષકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં 66 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કલ્યાણ વિસ્તારમાં રહેતા શિક્ષકે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુનિતા ચૌધરી નામની મહિલાએ સોશિયલ મીડિયા પર તેની…
- આમચી મુંબઈ

વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એન્જિનિયરિંગના સ્ટુડન્ટની ધરપકડ…
થાણે: થાણેમાં શાળામાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવા પ્રકરણે એન્જિનિયરિંગના 18 વર્ષના સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની બુધવારે સવારે ઘરે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.વિદ્યાર્થિનીને રસ્તામાં આરોપી ભેટ્યો હતો…
- આમચી મુંબઈ

બાન્દ્રામાં જમીન વિવાદમાં ચોપરના ઘાઝીંકી એકની હત્યા: ચાર સગાંની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રામાં જમીન વિવાદને લઈ ચાર સગાંએ ચોપરથી નિર્દયતાથી કરેલા હુમલામાં 47 વર્ષના શખસનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં મધ્યસ્થી કરનારા અન્ય ત્રણ સગાં પણ ગંભીર રીતે ઘવાયા હોઈ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ

રાણાનું પ્રત્યાર્પણ એક મોટી સફળતા છે જે 26/11ના હુમલાના વાસ્તવિક કાવતરાનો ખુલાસો કરશે: અજિત પવાર…
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને એક મોટી સફળતા ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પાછળના કાવતરાની મહત્વપૂર્ણ વિગતોને ઉજાગર કરવામાં મદદ થશે. આ કેસના મુખ્ય આરોપી, પાકિસ્તાની મૂળના…
- આમચી મુંબઈ

આનંદોઃ મધ્ય રેલવેમાં આ તારીખથી એસી લોકલની સર્વિસીસમાં થશે વધારો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ઉનાળાની શરૂઆતથી જ મુંબઈમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભીડના સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. તેથી ઉનાળા દરમિયાન મુસાફરોને વધુ આરામદાયક અને આનંદપ્રદ સુવિધા આપવા માટે, મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર 14…
- મનોરંજન

Rekha કે Jaya Bachchan કોણ છે સૌથી વધુ અમીર? નામ જાણીને ચોંકી ઉઠશો…
બોલીવૂડ એક્ટ્રેસ રેખા અને જયા બચ્ચનના સંબંધોમાં જોવા મળતી એક કોલ્ડ વાઈબથી તો આખી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ પરિચિત છે. બંનેએ હસીનાઓ પોતાના સમયમાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે અને એની સાથે સાથે દર્શકોના દિલો પર પણ રાજ કર્યું છે. રેખાએ…
- રાશિફળ

57 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે. આ મહિનામાં જ અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. ગણતરીના કલાકોમાં જ 57 વર્ષ બાદ એક દુર્લભ યોગ બનવા જઈ રહ્યો…
- કચ્છ

સમગ્ર કચ્છમાં આગામી ૧૫મી એપ્રિલથી સરકારી જમીનો પરના દબાણ હટાવાની મહાઝુંબેશ હાથ ધરાશે…
ભુજ: ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧માં સરહદી કચ્છને તારાજ કરી જનારા ભૂકંપ બાદ આ ભાતીગળ પ્રદેશની વિકાસની બાબતમાં થઇ રહેલી કાયાપલટ વચ્ચે હજારો એકર પારકી જમીનો પર દબાણ કરવાની પ્રવૃત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે તેવામાં અચાનક જાગેલા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા…









