- રાશિફળ
આજનું રાશિફળ (10-04-2025) આજે આ ચાર રાશિના જાતકો માટે શુભ દિવસ, બાકીના લોકોની રાશિ ભવિષ્ય શું કહે છે?
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. તમને સારા સમાચાર મળશે. તમારા બધા કામ યોજનાબદ્ધ રીતે કરવાથી અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને સફળતા મળશે. તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમે તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી ધાર્મિક અને આધ્યાત્મિક…
- અમદાવાદ
પશ્ચિમ રેલ્વે વટવા અને હુબલી વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવશે, આ રહી સંપૂર્ણ વિગતો…
અમદાવાદઃ મુસાફરી માટે સૌથી સારૂ અને સસ્તુ માધ્યમ રેલવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો રેલવેમાં મુસાફરી કરતા હોય છે. રેલવે દ્વારા પણ મુસાફરોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં…
- નેશનલ
હવે ઓખાથી રામેશ્વરમ પહોંચવાનો માર્ગ મોકળો, આ ટ્રેનથી જઈ શકશો…
ઓખા: પશ્ચિમ રેલવેએ હવે ઓખાથી સીધા રામેશ્વરમ પહોંચવાનું સરળ બનાવ્યું છે અને એ પણ દુનિયાની અજાયબી સમાન પમ્બન બ્રિજને પણ જોઈ શકાશે. કઈ રીતે જાણીએ. દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પમ્બન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપ્યા પછી નતાશા સ્ટેનકોવિક શું કરે છે, જુઓ તસવીરો…
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશાના થોડા વખત પહેલા છૂટાછેડા થયા છે. હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી નતાશા સ્ટેનકોવિક એક પછી એક વેકેશન માણી રહી છે. હાલમાં તેણે તેના ગોવા વેકેશનની તસ્વીરો શેર કરી છે. તસવીરોમાં નતાશા સ્ટેનકોવિકે લીલા અને વાદળી…
- સુરત
સુરતમાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર: 118 જણની તબિયત લથડી, બેની હાલત ગંભીર…
સુરતઃ સુરતમાં રત્નકલાકોરોની સ્થિતિ અત્યારે કથળી ગઈ છે. એકબાજુ મંદી ચાલી રહી છે અને બીજી બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે. અત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી…
- આમચી મુંબઈ
કેન્સરના દર્દીઓને રહેઠાણ પૂરું પાડતા બાંધકામનું તોડવાનું કામ એ નિર્દયીઃ હાઇ કોર્ટ…
મુંબઈ: ટાટા મેમોરિયલ હોસ્પિટલ (ટીએમએચ)માં સારવાર લીધેલા કેન્સરના દર્દીઓને ભોજન અને રહેઠાણ પૂરું પાડનાર એક ચેરિટેબલ ટ્રસ્ટના બાંધકામને તોડી પાડવાની કાર્યવાહીને અત્યાચારી અને નિર્દયભરી ગણાવતા બૉમ્બે હાઇ કોર્ટે મુંબઈ પાલિકાને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચોથી એપ્રિલના આદેશમાં કોર્ટે…
- IPL 2025
રાજસ્થાને સાઈ ‘સુદર્શનનો કડવો ઘૂંટ’ પીવો પડ્યો: ગુજરાતના છ વિકેટે ૨૧૭ રન…
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં હોમ-ગ્રાઉન્ડ પર આજે બૅટિંગ મળ્યા પછી છ વિકેટે ૨૧૭ રન બનાવીને રાજસ્થાન રોયલ્સ (RR)ને ૨૧૮ રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ઓપનર સાઇ સુદર્શન (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ફરી એકવાર જીટીની બૅટિંગનો…
- નેશનલ
iPhone લવર્સ માટે બેડ ન્યૂઝઃ હવે 1 નહીં આટલા લાખમાં પડી શકે છે આઈફોન, જાણો કેમ?
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે સમગ્ર દુનિયામાં મોટી ઉથલપાથલ થઈ રહી છે, તેમાંય વળી ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ઊભું થયું છે. આમને સામને ટેરિફ લાદવામાં આવ્યા પછી બંને દેશ વચ્ચે વધુ વિકટ સંજોગો ઊભા થયા છે, તેમાંય…
- IPL 2025
સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યા પછી પ્રિયાંશ આર્યએ કેપ્ટન અંગે આ શું કહી નાખ્યું?
મુલ્લાંપુર: આઈપીએલની મેચમાં એક પછી એક નવોદિત લાઈમલાઈટમાં આવી રહ્યા છે, જેમાં ગઈકાલે ચેન્નઈ સામેની મેચમાં પ્રિયાંશ આર્યએ સૌથી ઝડપી સદી ફટકારીને ટીમનું નામ કમાવ્યું છે ત્યારે ટીમના કેપ્ટન અંગે મોટી વાત કરીને ચર્ચામાં આવી ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ…