- આમચી મુંબઈ
મધ્ય રેલવેના ‘આ’ સ્ટેશનને લંડનના King Cross Railway Station જેવું અદ્યતન બનાવાશે…
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્ર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ગતિ આપવા અને રેલવે સ્ટેશનોની કાયાપલટ માટે કેન્દ્ર સરકારની સાથે મહારાષ્ટ્ર સરકાર પણ એક થઈને કામગીરી કરી રહ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ સહિત પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવાની નેમ સાથે આજે રેલવે પ્રધાન અને…
- IPL 2025
દિનેશ કાર્તિકે કહ્યું, `બેંગલૂરુમાં અમારી આરસીબીએ માગ્યું શું ને મળ્યું શું…’
બેંગલૂરુઃ પાંચમાંથી ત્રણ મૅચ હારી ચૂકેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમના મેન્ટર દિનેશ કાર્તિકે (Dinesh Karthik) કહ્યું છે કે અમે આ વખતે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પર અમે બૅટિંગ માટે વધુ અનુકૂળ બની રહે એવી પિચ માગી હતી, પરંતુ…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં બિલ્ડર પર ગોળીબાર કરનારા શૂટર સહિત મુખ્ય આરોપીની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના બિલ્ડર સદરુદ્દીન ખાન પર ચેમ્બુર નજીક ગોળીબાર કરવાના કેસમાં પોલીસે શૂટર સાથે સુપારી આપનારા કથિત મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો. એક પ્લૉટને લઈ થયેલા વિવાદમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે.વરિષ્ઠ પોલીસ અધિકારીના…
- નેશનલ
દક્ષિણ ભારત માટે ભાજપનો મોટો દાવઃ એઆઈડીએમકે સાથે ‘ગઠબંધન’ કર્યું…
ચેન્નઈ: દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનવા માટે આજે સૌથી મોટો નિર્ણય લીધો હતો. દક્ષિણ ભારતમાં મજબૂત ગણાતી પાર્ટી એઆઈડીએમકે (The All India Anna Dravida Munnetra Kazhagam) સાથે ગઠબંધન કરીને સૌને ચોંકાવ્યા છે. તમિલનાડુના 2026માં વિધાનસભા ચૂંટણીનો જંગ…
- આમચી મુંબઈ
મુંબઈ પહેલીથી ચોથી મે દરમિયાન વેવ્સનું આયોજન કરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ (વેવ્સ) પહેલીથી ચોથી મે દરમિયાન મુંબઈમાં યોજાશે. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈ વાર્ષિક સમિટનું કાયમી સ્થળ બનશે, જે સંપત્તિ અને રોજગાર…
- આમચી મુંબઈ
રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે એનઆઈએ નક્કી કરશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે 26/11ના આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય નક્કી કરશે.યુએસથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને મુંબઈ લાવવામાં…
- આમચી મુંબઈ
શિક્ષકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં 66 લાખ ગુમાવ્યા…
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં શાળાના 54 વર્ષના શિક્ષકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં 66 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કલ્યાણ વિસ્તારમાં રહેતા શિક્ષકે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુનિતા ચૌધરી નામની મહિલાએ સોશિયલ મીડિયા પર તેની…
- આમચી મુંબઈ
વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એન્જિનિયરિંગના સ્ટુડન્ટની ધરપકડ…
થાણે: થાણેમાં શાળામાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવા પ્રકરણે એન્જિનિયરિંગના 18 વર્ષના સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની બુધવારે સવારે ઘરે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.વિદ્યાર્થિનીને રસ્તામાં આરોપી ભેટ્યો હતો…
- આમચી મુંબઈ
બાન્દ્રામાં જમીન વિવાદમાં ચોપરના ઘાઝીંકી એકની હત્યા: ચાર સગાંની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રામાં જમીન વિવાદને લઈ ચાર સગાંએ ચોપરથી નિર્દયતાથી કરેલા હુમલામાં 47 વર્ષના શખસનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં મધ્યસ્થી કરનારા અન્ય ત્રણ સગાં પણ ગંભીર રીતે ઘવાયા હોઈ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ…