- નેશનલ
કોચીમાં એસએફઆઇ કાર્યકરો અને વકીલો વચ્ચે અથડામણમાં ૨૦ ઘાયલ…
કોચીઃ કોચીમાં વકીલો અને વિદ્યાર્થીઓના એક જૂથ(જે કથિત રીતે એસએફઆઇ કાર્યકરો છે) વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે શુક્રવારે આપી હતી. આ ઘટના એર્નાકુલમ જિલ્લા કોર્ટ પરિસરમાં જિલ્લા બાર એસોસિએશનના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન…
- નેશનલ
દિલ્હીનાં ખરાબ વાતાવરણના કારણે PM મોદીનાં વિમાનને ગ્વાલિયર રોકવું પડ્યું…
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં જોરદાર ધૂળની આંધી જોવા મળી હતી અને તેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટને પણ વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશનાં એક કાર્યક્રમમાં ભાગ…
- આમચી મુંબઈ
ઓનલાઈન જોખમો અંગે મહારાષ્ટ્રના સરકારી વિભાગોને સાઈબરની ચેતવણી…
મુંબઈ: મહારાષ્ટ્ર સાઈબરે રાજ્ય સરકારના પોલીસ ખાતા સહિત વિવિધ ખાતાઓને સાવચેતી રાખવાની ચેતવણી આપી છે, કેમ કે આમાંના મોટા ભાગના ખાતાઓની માહિતી ડાર્કનેટ પર જોવા મળી છે, એમ શુક્રવારે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.જે ખાતાઓની વિગત ડાર્કનેટ પર જોવા મળી…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના ‘આ’ સ્ટેશનને લંડનના King Cross Railway Station જેવું અદ્યતન બનાવાશે…
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્ર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ગતિ આપવા અને રેલવે સ્ટેશનોની કાયાપલટ માટે કેન્દ્ર સરકારની સાથે મહારાષ્ટ્ર સરકાર પણ એક થઈને કામગીરી કરી રહ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ સહિત પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવાની નેમ સાથે આજે રેલવે પ્રધાન અને…
- IPL 2025
દિનેશ કાર્તિકે કહ્યું, `બેંગલૂરુમાં અમારી આરસીબીએ માગ્યું શું ને મળ્યું શું…’
બેંગલૂરુઃ પાંચમાંથી ત્રણ મૅચ હારી ચૂકેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમના મેન્ટર દિનેશ કાર્તિકે (Dinesh Karthik) કહ્યું છે કે અમે આ વખતે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પર અમે બૅટિંગ માટે વધુ અનુકૂળ બની રહે એવી પિચ માગી હતી, પરંતુ…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં બિલ્ડર પર ગોળીબાર કરનારા શૂટર સહિત મુખ્ય આરોપીની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના બિલ્ડર સદરુદ્દીન ખાન પર ચેમ્બુર નજીક ગોળીબાર કરવાના કેસમાં પોલીસે શૂટર સાથે સુપારી આપનારા કથિત મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો. એક પ્લૉટને લઈ થયેલા વિવાદમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે.વરિષ્ઠ પોલીસ અધિકારીના…
- નેશનલ
દક્ષિણ ભારત માટે ભાજપનો મોટો દાવઃ એઆઈડીએમકે સાથે ‘ગઠબંધન’ કર્યું…
ચેન્નઈ: દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનવા માટે આજે સૌથી મોટો નિર્ણય લીધો હતો. દક્ષિણ ભારતમાં મજબૂત ગણાતી પાર્ટી એઆઈડીએમકે (The All India Anna Dravida Munnetra Kazhagam) સાથે ગઠબંધન કરીને સૌને ચોંકાવ્યા છે. તમિલનાડુના 2026માં વિધાનસભા ચૂંટણીનો જંગ…
- આમચી મુંબઈ
મુંબઈ પહેલીથી ચોથી મે દરમિયાન વેવ્સનું આયોજન કરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ (વેવ્સ) પહેલીથી ચોથી મે દરમિયાન મુંબઈમાં યોજાશે. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈ વાર્ષિક સમિટનું કાયમી સ્થળ બનશે, જે સંપત્તિ અને રોજગાર…
- આમચી મુંબઈ
રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે એનઆઈએ નક્કી કરશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે 26/11ના આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય નક્કી કરશે.યુએસથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને મુંબઈ લાવવામાં…