- નેશનલ
મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધ મુદ્દે હિંસા ભડકી, BSF તહેનાત કરાઇ…
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) અધિનિયમ 2025 સામેના વિરોધ પ્રદર્શનો ઉગ્ર અને હિંસક બન્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદાનો વિરોધ કરવા માટે જાંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો…
- અમદાવાદ
સંતાનોની ખોટી આદતથી ત્રસ્ત દંપતીએ લીધો અભયમનો આશરો, ને 3 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો
અમદાવાદઃ અભયમની ટીમ માત્ર મહિલાઓની જ નહીં પરંતુ બાળકોની પણ મદદ કરે છે. આવો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાના બાળકોને આખો દિવસ ફોન વાપરતા હોવાથી અભયમને કોલ કર્યો હતો. 181 અભયમને કોલ આવ્યો કે,…
- ભાવનગર
ભરઉનાળે ભાવનગરમા કમોસમી વરસાદ; ખેતી અને કેરીના પાકને નુકસાનની ભીતિ…
ભાવનગરઃ ગુજરાતમાં ચૈત્ર મહિનાના અંતિમ દિવસો છે અને ઉનાળાની આકરી અસર અનુભવાઇ રહી છે ત્યારે તેવા સમયે સૌરાષ્ટ્રનાં પૂર્વ ભાગમાં વાતાવરણ પલટાયું હતું અને રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.…
- નેશનલ
ચાર કલાક સુધીની તપાસમાં તહવ્વુર રાણા કરતો રહ્યો આ એક જ રટણ…
નવી દિલ્હી: 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા હાલમાં NIA કસ્ટડીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે તેમની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમણે તપાસમાં સહકાર આપ્યો ન હતો. તહવ્વુરની પૂછપરછ સવારે 11:15 વાગ્યે શરૂ થઈ હતી…
- નેશનલ
કોચીમાં એસએફઆઇ કાર્યકરો અને વકીલો વચ્ચે અથડામણમાં ૨૦ ઘાયલ…
કોચીઃ કોચીમાં વકીલો અને વિદ્યાર્થીઓના એક જૂથ(જે કથિત રીતે એસએફઆઇ કાર્યકરો છે) વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે શુક્રવારે આપી હતી. આ ઘટના એર્નાકુલમ જિલ્લા કોર્ટ પરિસરમાં જિલ્લા બાર એસોસિએશનના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન…
- નેશનલ
દિલ્હીનાં ખરાબ વાતાવરણના કારણે PM મોદીનાં વિમાનને ગ્વાલિયર રોકવું પડ્યું…
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં જોરદાર ધૂળની આંધી જોવા મળી હતી અને તેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટને પણ વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશનાં એક કાર્યક્રમમાં ભાગ…
- આમચી મુંબઈ
ઓનલાઈન જોખમો અંગે મહારાષ્ટ્રના સરકારી વિભાગોને સાઈબરની ચેતવણી…
મુંબઈ: મહારાષ્ટ્ર સાઈબરે રાજ્ય સરકારના પોલીસ ખાતા સહિત વિવિધ ખાતાઓને સાવચેતી રાખવાની ચેતવણી આપી છે, કેમ કે આમાંના મોટા ભાગના ખાતાઓની માહિતી ડાર્કનેટ પર જોવા મળી છે, એમ શુક્રવારે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.જે ખાતાઓની વિગત ડાર્કનેટ પર જોવા મળી…