- આમચી મુંબઈ
શિવસેના યુબીટી નેતા ચંદ્રકાંત ખૈરેએ લોકસભા ચૂંટણીમાં પોતાની હાર માટે પાર્ટીના સાથીદાર દાનવેને દોષી ઠેરવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પોતાના પક્ષના સાથીદાર અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું અને ગયા વર્ષે મહારાષ્ટ્રની ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) લોકસભા બેઠક પરથી પોતાની હાર માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. આ મુદ્દે…
- આમચી મુંબઈ
Good News: ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇ-વેને ‘ડબલ ડેકર’ બનાવવાના કામના શ્રીગણેશ…
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને ડબલ ડેકર હાઇવે બનાવવાનું કામ શરૂ કર્યું છે જેના હેઠળ ઘાટકોપરના છેડાનગરથી થાણે વચ્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. એલિવેટેડ રોડના પિલર તૈયાર કરવા માટે ઇસ્ટર્ન એક્સપ્રેસ પર બેરિકેડ્સ…
- નેશનલ
તહવ્વુર રાણાના રિમાન્ડ ઓર્ડરમાં શું છે ઉલ્લેખ? જાણો 12 પાનાનો રિપોર્ટ…
નવી દિલ્હી: મુંબઈ 26/11ના આતંકવાદી હુમલાના ‘માસ્ટરમાઇન્ડ’ તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ હવે ભારતમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. રાણા પર મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં મદદ કરવાનો આરોપ છે, જેમાં છ અમેરિકન નાગરિકો સહિત…
- આમચી મુંબઈ
‘પત્નીને મારા પર વિશ્વાસ ન હોવાથી હું હતાશ છું’:જેલમાં આપઘાત પૂર્વે ગવળીએ ડાયરીમાં નોંધ્યું હતું…
થાણે: કલ્યાણમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા કરવાના કેસના આરોપી વિશાલ ગવળીએ નવી મુંબઈની જેલમાં આત્મહત્યા કર્યા પછી તેના સેલમાંથી એક ડાયરી મળી આવી હતી, જેમાં પત્નીને તેના પર વિશ્વાસ ન હોવાથી તે હતાશ હોવાનું અને તેના…
- આમચી મુંબઈ
ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની કરી હત્યા: ડૉક્ટર, તેના ભાઇની ધરપકડ…
નાગપુર: નાગપુરમાં ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની હત્યા કરવા બદલ ડૉક્ટર અને તેના ભાઇની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે હત્યાને લૂંટના ગુના તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.રાયપુર ખાતેની ખાનગી મેડિકલ કોલેજમાં ભણાવતો ડો. અનિલ…
- આમચી મુંબઈ
નાગપુરની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં પાંચનાં મોત:સુરક્ષામાં ત્રૂટિઓ સામે આવતાં ત્રણ અધિકારી ગુનો…
નાગપુર: નાગપુરમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટસ બનાવતી ફેક્ટરીમાં ગયા સપ્તાહે થયેલા બ્લાસ્ટમાં પાંચ જણનાં મોત થયા બાદ ફેક્ટરીમાં સુરક્ષામાં ત્રૂટિઓ સામે આવી હતી, જેને પગલે ત્યાંના ત્રણ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નાગપુર જિલ્લામાં ઉમરેડ એમઆઇડીસી ખાતે એમએમપી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીમાં…
- આમચી મુંબઈ
બાબાસાહેબ આંબેડકરના વિચારો દ્વારા સંયુક્ત મહારાષ્ટ્રનું નિર્માણ થયું: દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ લંબાઈની પ્રતિમાનું આજે વડાલામાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યોની રચનાનો વિચાર કરવામાં આવ્યો ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આધારે મુંબઈ મહારાષ્ટ્રનું બન્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
અમરનાથ યાત્રા જવાનું પ્લાન કરી રહ્યા છો? જાણી લો રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા…
દર વર્ષે ઉનાળામાં બાબા અમરનાથની યાત્રા શરૂ થાય છે, જેનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી અને એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે અને ત્યારથી જ આ યાત્રા ધાર્મિક…
- આમચી મુંબઈ
બાંદ્રા ટર્મિનસમાં ‘નવી પિટ લાઈન’ બનાવાઈ: સેમી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી કરાશે…
મુંબઈઃ પશ્ચિમ રેલ્વે (WR) માં બાંદ્રા ટર્મિનસ ખાતે દરરોજ વધુ ટ્રેનો હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે તાજેતરમાં 44 કરોડના ખર્ચે 540 મીટરની નવી પિટ લાઇન ઉમેરાઈ છે. આ વધારાથી ટર્મિનસ પર કાર્યરત પિટ લાઇનની સંખ્યા ત્રણથી વધીને ચાર થઈ…
- નેશનલ
પક્ષના અધિવેશનમાં ગેરહાજર હોવા છતાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી?
નવી દિલ્હીઃ ગુજરાતમાં 8 અને 9મી એપ્રિલ એમ બે દિવસ કૉંગ્રેસનું અધિવેશન યોજાયું અને પક્ષના તમામ આલા નેતાઓએ બે દિવસ સુધી પક્ષને ફરી સત્તા પર આવતો જોવા વિચાર-વિમર્શ કર્યો. આ અધિવેશ પહેલા પણ એવી ચર્ચા ચાલી રહી હતી કે હવે…