- આમચી મુંબઈ
બાબાસાહેબ આંબેડકરના વિચારો દ્વારા સંયુક્ત મહારાષ્ટ્રનું નિર્માણ થયું: દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ લંબાઈની પ્રતિમાનું આજે વડાલામાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યોની રચનાનો વિચાર કરવામાં આવ્યો ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આધારે મુંબઈ મહારાષ્ટ્રનું બન્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
અમરનાથ યાત્રા જવાનું પ્લાન કરી રહ્યા છો? જાણી લો રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા…
દર વર્ષે ઉનાળામાં બાબા અમરનાથની યાત્રા શરૂ થાય છે, જેનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી અને એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે અને ત્યારથી જ આ યાત્રા ધાર્મિક…
- આમચી મુંબઈ
બાંદ્રા ટર્મિનસમાં ‘નવી પિટ લાઈન’ બનાવાઈ: સેમી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી કરાશે…
મુંબઈઃ પશ્ચિમ રેલ્વે (WR) માં બાંદ્રા ટર્મિનસ ખાતે દરરોજ વધુ ટ્રેનો હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે તાજેતરમાં 44 કરોડના ખર્ચે 540 મીટરની નવી પિટ લાઇન ઉમેરાઈ છે. આ વધારાથી ટર્મિનસ પર કાર્યરત પિટ લાઇનની સંખ્યા ત્રણથી વધીને ચાર થઈ…
- નેશનલ
પક્ષના અધિવેશનમાં ગેરહાજર હોવા છતાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી?
નવી દિલ્હીઃ ગુજરાતમાં 8 અને 9મી એપ્રિલ એમ બે દિવસ કૉંગ્રેસનું અધિવેશન યોજાયું અને પક્ષના તમામ આલા નેતાઓએ બે દિવસ સુધી પક્ષને ફરી સત્તા પર આવતો જોવા વિચાર-વિમર્શ કર્યો. આ અધિવેશ પહેલા પણ એવી ચર્ચા ચાલી રહી હતી કે હવે…
- જૂનાગઢ
જૂનાગઢમાં પત્ની અને પત્નીના પ્રેમીની ધમકીઓથી કંટાળીને પતિએ જીવન ટૂંકાવ્યું…
જૂનાગઢઃ આત્મહત્યા કોઈ સમસ્યાનું સામાધાન નથી છતાં પણ રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, જે ચિંતાની વાત છે. પત્ની તેના પ્રેમી સાથે મળીને વારંવાર ફોન અને મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હોવાથી જૂનાગઢમાં રહેતા પતિએ પોતાનું…
- નેશનલ
RBI કેન્દ્ર સરકારને આપશે રેકોર્ડ બ્રેક ડિવિડંડ, સરકારના અંદાજ કરતા વધુ હશે…
મુંબઈ: નાણાકીય વર્ષ 2024-25 માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી કેન્દ્ર સરકારને મોટું ડિવિડન્ડ મળી શકે છે. કેન્દ્ર સરકારે બજેટમાં 2.2 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડનો અંદાજ લગાવ્યો હતો. અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે રિઝર્વ બેંક તરફથી…
- આમચી મુંબઈ
સાયબર છેતરપિંડી ‘હેલ્પલાઇન’: ફરિયાદનો આંકડો એક લાખને પાર, ફરિયાદીઓના કેટલા રુપિયા બચ્યા?
મુંબઈ: સાયબર ક્રાઇમ અંગે ફરિયાદ કરવા માટે મુંબઈ પોલીસની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે. આ હેલ્પલાઇન નંબર પર આ અઠવાડિયા સુધીમાં એક લાખથી વધુ ફરિયાદ આવી હતી તથા તેના કારણે જ પોલીસને પીડિતોના ૨૪૧ કરોડ રૂપિયા…
- નેશનલ
તમિલનાડુમાં રાજ્યપાલની મંજૂરી વિના 10 કાયદાઓને લાગુ થઇ ગયા! સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર…
ચેન્નઈ: ગઈ કાલે શનિવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે રાજ્યપાલોને તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી. હવે, તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકી 10 કાયદા રાજ્યપાલની…
- ગીર સોમનાથ
વેરાવળમાં મોડી રાત્રે આ કારણે થઈ બબાલઃ એકનું મોત, પોલીસ તપાસ શરૂ…
ગીર સોમનાથઃ નાઘેડ પંથકના વેરાવળમાં બે જૂથ વચ્ચેની અથડામણ હિંસક બની હતી અને એકનું મોત નિપજ્યું હતું. સુપારી ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીમાં એકનો જીવ ગયો હોવાની ખબર મળી છે. આ ઘટના બાદ પોલીસ દોડી આવી હતી…
- આપણું ગુજરાત
ગરવી સર્વર પાંચ દિવસ બંધ: દસ્તાવેજોની નોંધણી સહિતની કામગીરી અચાનક ઠપ…
અમદાવાદઃ ગુજરાતના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પના આદેશ અનુસાર ગરવી સર્વર પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારથી શરૂ થયેલા આ ટેકનિકલ બ્રેકના કારણે રાજ્યભરમાં દસ્તાવેજોની નોંધણી સહિતની તમામ કાર્યપ્રણાલીઓ અચાનક ઠપ થઈ ગઈ હતી. સર્વર બંધ હોવાથી તમામ…