- આપણું ગુજરાત
ગુજરાતમા ઉનાળો આકરો બન્યો, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી…
અમદાવાદ: ગુજરાતમા ફરી એકવાર આકરા ઉનાળાની શરૂઆત થઇ છે. જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમા 31.8 ડિગ્રીથી લઈને 44.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 44.6 ડિગ્રી…
- નેશનલ
અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા…
નવી દિલ્હી: આ મહિનાના શરૂઆતમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી, ગત મોડી રાત્રે પણ ફિલીપાઈન્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. એવામાં આજે બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી (Earthquake in Afaghanistan) હતી. હિન્દુકુશ વિસ્તારમાં આજે…
- નેશનલ
છત્તીસગઢમા સુરક્ષાદળોને મળી મોટી સફળતા, વહેલી સવારે અથડામણમા બે ખૂંખાર નક્સલી ઠાર…
નવી દિલ્હી : છત્તીસગઢમા નક્સલીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમા સુરક્ષા દળોને સફળતા મળી છે. જેમા મળતી માહિતી મુજબ કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળોએ અથડામણમા બે ખૂંખાર નક્સલીઓને ઠાર માર્યા છે.તેમની પાસેથી એક AK-47 રાયફલ મળી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન…
- રાશિફળ
આજનું રાશિફળ (16/04/2025): આજે આટલી રાશિના જાતકોનો દિવસ રહેશે ખુશખુશાલ, જોઈ લો તમારી રાશિ તો નથી
મેષ રાશિના લોકો આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશે. તમારે કામની સાથે ઘરના કામકાજ સંભાળવા માટે ખૂબ મહેનત કરવી પડશે. બપોર સુધી તમે પૈસા કમાવવાની ઇચ્છામાં ખૂબ જ વ્યસ્ત અને મૂંઝવણમાં રહેશો. તમને નાણાકીય લાભ મળશે, પરંતુ તે તરત જ બિનજરૂરી…
- મનોરંજન
તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની સફળતાનું રહસ્ય શું છે જાણો છો?
ટીવી સિરીયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltaah Chashma)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. 17 વર્ષ બાદ પણ તારક મહેતાની લોકપ્રિયતામાં એક ટકાનો પણ ઘટાડો જોવા મળ્યો નથી. આ સિરિયલે અનેક લોકોના કરિયર ઘડી આપ્યા છે ત્યારે…
- IPL 2025
લો-સ્કોરિંગ જંગમાં પંજાબ જીત્યું, કોલકાતા પરાસ્ત…
મુલ્લાંપુરઃ પંજાબ કિંગ્સે (PBKS)એ અહીં મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને લો-સ્કોરિંગ થ્રિલરમાં 16 રનથી હરાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો. પંજાબે માત્ર 112 રનનો લક્ષ્યાંક આપ્યા છતાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા બૅક-ટુ-બૅક ધબડકાને કારણે પરાજય તરફ ધકેલાયું હતું અને 15.1 ઓવરમાં 95…
- અમદાવાદ
સક્ષમ વ્યક્તિને જ મળશે સ્થાન; રેસના ઘોડા તારવવા રાહુલ ગાંધીએ નક્કી કરી જવાબદારી…
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીથી અમદાવાદની મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકા સ્તરે પાર્ટીના સંગઠનને સંગઠનને મજબૂત કરવાની હામ સાથે સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કરવામાં આવવાની છે. જે અંતર્ગત રાહુલ…
- અમદાવાદ
પાકિસ્તાનની નાપાક હરકતો અંગે ગુજરાત આવેલા વિદેશ પ્રધાને આપ્યું મહત્વનું નિવેદન…
અમદાવાદઃ ભારતના વિદેશ પ્રધાન ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈને મહત્વની વાત કહી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, અનેર પ્રકારની ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈમાં થયેલા 26/11 ના આંતકવાદી હુમલામાં પાકિસ્તાનનો સીધો…