- અમદાવાદ
Good News: અમદાવાદથી ઉદયપુરની ડાયરેક્ટ વંદે ભારત ટ્રેન શરુ થશે, જાણો A 2 Z માહિતી…
અમદાવાદઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે રાજસ્થાનના લોકોને ઘણો ફાયદો થશે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આ ટ્રેન શરૂ થવાથી લાખો લોકોને ફાયદો થશે. ખાસ કરીને વાત…
- મનોરંજન
જેહ અને તૈમુર માટે ઈબ્રાહિમ અલી ખાને કેમ કહ્યું કે મને એમના ખરાબ લાગે છે…
બોલીવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને તેમનો પરિવાર સૈફ પર થયેલાં હુમલા બાદથી અવારનવાર લાઈમલાઈટમાં રહેતો હોય છે. આ બધા વચ્ચે હવે સૈફના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Kha)એ નાના ભાઈ જેહ અને તૈમુરને…
- આમચી મુંબઈ
મિલમાં સ્ટોરેજ યુનિટ તૂટી પડતાં ત્રણ કામગારનાં મોત…
યવતમાળ: યવતમાળ જિલ્લામાં આવેલી મિલમાં કામ કરી રહેલા કામગારો પર ધાન્ય માટેનું સ્ટીલ સ્ટોરેજ યુનિટ તૂટી પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે જણને ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. યવતમાળમાં એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) વિસ્તારમાં…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર 21.78 કરોડના કોકેન સાથે વિદેશી મહિલાની ધરપકડ…
મુંબઈ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર 21.78 કરોડ રૂપિયાનું કોકેન પકડી પાડીને ગિની દેશની મહિલાની ધરપકડ કરી હતી. કેન્યાની રાજધાની નૈરોબીથી મહિલા ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી હતી.દરમિયાન ડીઆરઆઇના મુંબઈ ઝોનલ યુનિટની…
- આમચી મુંબઈ
નાશિકમાં દરગાહના ડિમોલિશન વખતે હિંસા: પથ્થરમારામાં 21 પોલીસ જખમી…
નાશિક: નાશિકમાં અનધિકૃત દરગાહના ડિમોલિશનનો વિરોધ કરનારા લોકો હિંસા પર ઊતરી આવ્યા હતા. એકઠા થયેલા લોકોએ પથ્થરમારો કરતાં 21 પોલીસ પોલીસ કર્મચારી ઘવાયા હતા, જ્યારે ત્રણ પોલીસ વાહનને નુકસાન થયું હતું. ટોળાને વીખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના ચાલુ રહેશે, રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી: અજિત પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની સરકારની લાડકી બહેન યોજના ચાલુ રહેશે અને તેને રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ મહિલાઓને દર…
- આમચી મુંબઈ
મુંબઈમાં વોટર ટેક્સીઓ શરૂ થવાની તૈયારીમાં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં વોટર ટેક્સીની સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. સરકારે એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આઠથી નવ રૂટ ઓળખી કાઢવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક જહાજો ટૂંક સમયમાં ગેટવે ઓફ ઈન્ડિયાને અલીબાગ અને એલિફન્ટા સાથે…
- અમદાવાદ
કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને કર્યા પ્રશ્ન, અને રાહુલ ગાંધીએ શું આપ્યા જવાબ, જાણો?
અમદાવાદ: રાષ્ટ્રીય અધિવેશન બાદ ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાતમાં લાગુ કરવા જઈ રહેલા સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંબોધન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ…
- રાશિફળ
સૂર્ય અને શનિએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, આ રાશિના લોકો પર થશે લક્ષ્મીજીની કૃપા…
આજે એટલે કે 16મી એપ્રિલના દિવસે ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિ બંને મળીને શક્તિશાળી યોગ બનાવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સિંહ રાશિનો શાસક અને નેતૃત્વ, માન-સન્માન અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. સૂર્યનું ગોચર શુભ અને…
- નેશનલ
વક્ફ કાયદા વિરુદ્ધ ‘સુપ્રીમ’માં સુનાવણીઃ કેન્દ્ર સરકારને નોટિસ જારી, સરકારે કહ્યું વક્ફ કાયદાનો ઉદ્દેશ સંપત્તિના નિયમનનો…
નવી દિલ્હીઃ નવા વક્ફ કાયદાને પડકારનારી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ મુસ્લિમ સંગઠનોએ અરજી કરી છે. કોર્ટમાં ત્રણ જજની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે 10 અરજીની સુનાવણી કરવામાં આવી…