- આમચી મુંબઈ

દીનાનાથ મંગેશકર હોૅસ્પિટલ સંબંધી વિવાદ: બેદરકારી બદલ ડૉક્ટર વિરુદ્ધ ગુનો…
પુણે: દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં એડવાન્સ ડિપોઝિટ નહીં ચૂકવવા બદલ દાખલ ન કરાયેલી ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે કથિત બેદરકારી બદલ શનિવારે ડૉ. સુશ્રુત ઘૈસાસ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ તરીકે હોસ્પિટલમાં જોડાયેલા ડૉ. સુશ્રુત ઘૈસાસે રાજ્યના ભાજપના…
- આમચી મુંબઈ

કર્ણાક પુલ હવે સાતમી નહીં પણ દસમી જૂને ખુલ્લો મુકાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસટી) અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી અમુક અંતરે આવેલ અને પી. ડી’મેલો રોડને જોડનારા કર્ણાક રેલવે ઓવર બ્રિજનું કામ ૧૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પૂરી કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો…
- આમચી મુંબઈ

કલ્યાણની જેલમાં કેદીની તબિયત લથડી: હોસ્પિટલમાં મૃત્યુ…
થાણે: કલ્યાણની જેલમાં 22 વર્ષના કેદીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. કલ્યાણની આધારવાડી જેલમાં કેદીને રાખવામાં આવ્યો હતો અને 15 એપ્રિલે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર કેદી સુખુવા દુદરાજ…
- આમચી મુંબઈ

મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…
મુંબઈઃ મુંબઈના વિલે પાર્લે (પૂર્વ)માં Shri 1008 Parshwanath Derasar મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડ્વામાં આવતા જૈન સમુદાયની ભાવના દુભાઈ છે અને જૈનોએ મોટી સંખ્યામાં વિલેપાર્લે ખાતે વિરોધ નોંધાવ્યો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો હોવા છતા પાલિકાએ…
- IPL 2025

દિલ્હીના આઠ વિકેટે 203 રનઃ છ બૅટ્સમેને ચોક્કા-છગ્ગા ફટકાર્યા…
અમદાવાદઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આઇપીએલ (IPL-2025)ની 35મી મૅચમાં ગુજરાત ટાઇટન્સ (GT) તરફથી પ્રથમ બૅટિંગનો મોકો મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન કર્યા હતા. ગુજરાતના બોલરની ચુસ્ત બોલિંગને કારણે દિલ્હીના એક પણ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી આ 203 રનમાં…
- અમદાવાદ

ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાનના અંગોનું દાન ત્રણ જીવનના પુરશે રંગ; અમદાવાદ સિવિલમાં ત્રણ અંગોનું દાન…
અમદાવાદ: વિશ્વ લીવર દિવસે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન મળ્યું હતું. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાનો માર્ગ અકસ્માત થયો હતો અને તેનું સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ કર્યું અંગદાન કર્યું…
- નેશનલ

“….તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ” વકફ કાયદાની સુનાવણીને લઈ ભાજપના સાંસદનુ નિવેદન…
નવી દિલ્હી: વકફ સંશોધન કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર ઉપરાષ્ટ્રપતિ બાદ હવે એક ભાજપ સાંસદે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો કાયદો બનાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું જ હોય તો પછી સંસદ ભવનને બંધ કરી દેવું…
- રાજકોટ

રાજકોટમાં બાળકી સાથે શિક્ષિકાએ શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ; પોલીસે નોંધી ફરિયાદ…
રાજકોટ: શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકી પર શાળાની શિક્ષિકા દ્વારા કરવામા આવેલા શારીરીક અડપલાના મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીનાં પ્રાઇવેટ પાર્ટ સાથે શાળાના શિક્ષિકા દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યો હોવાનો વાલી દ્વારા આરોપ…
- કચ્છ

કચ્છમાં વાતાવરણમાં પલટોઃ ઝડપી પવનના સૂસવાટા…
ભુજઃ ભારતના પાડોશી દેશ ચીનમાં છેલ્લા એક સપ્તાહથી પવનોના તોફાનોએ આતંક મચાવ્યો છે અને જનજીવન ખોરવી નાખ્યું છે ત્યારે, ચીનમાં આતંક મચાવી રહેલા આ પવનો હવે ધીમે-ધીમે ગુજરાત અને કચ્છમાં પ્રવેશી રહ્યા હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ચીનમાં છેલ્લા…









