- અમદાવાદ
ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાનના અંગોનું દાન ત્રણ જીવનના પુરશે રંગ; અમદાવાદ સિવિલમાં ત્રણ અંગોનું દાન…
અમદાવાદ: વિશ્વ લીવર દિવસે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન મળ્યું હતું. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાનો માર્ગ અકસ્માત થયો હતો અને તેનું સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ કર્યું અંગદાન કર્યું…
- નેશનલ
“….તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ” વકફ કાયદાની સુનાવણીને લઈ ભાજપના સાંસદનુ નિવેદન…
નવી દિલ્હી: વકફ સંશોધન કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર ઉપરાષ્ટ્રપતિ બાદ હવે એક ભાજપ સાંસદે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો કાયદો બનાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું જ હોય તો પછી સંસદ ભવનને બંધ કરી દેવું…
- રાજકોટ
રાજકોટમાં બાળકી સાથે શિક્ષિકાએ શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ; પોલીસે નોંધી ફરિયાદ…
રાજકોટ: શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકી પર શાળાની શિક્ષિકા દ્વારા કરવામા આવેલા શારીરીક અડપલાના મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીનાં પ્રાઇવેટ પાર્ટ સાથે શાળાના શિક્ષિકા દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યો હોવાનો વાલી દ્વારા આરોપ…
- કચ્છ
કચ્છમાં વાતાવરણમાં પલટોઃ ઝડપી પવનના સૂસવાટા…
ભુજઃ ભારતના પાડોશી દેશ ચીનમાં છેલ્લા એક સપ્તાહથી પવનોના તોફાનોએ આતંક મચાવ્યો છે અને જનજીવન ખોરવી નાખ્યું છે ત્યારે, ચીનમાં આતંક મચાવી રહેલા આ પવનો હવે ધીમે-ધીમે ગુજરાત અને કચ્છમાં પ્રવેશી રહ્યા હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ચીનમાં છેલ્લા…
- સ્પેશિયલ ફિચર્સ
પડોશી દેશના લોકો ભારતને કયા નામે બોલાવે છે? સાંભળીને વિશ્વાસ નહીં થાય…
ભારતના પડોશી દેશ કહીએ એટલે સૌથી પહેલાં મગજમાં આવે પાકિસ્તાન અને ત્યાર બાદ ચીનનું નામ. આપણે અહીં જે પડોશી દેશની વાત કરી રહ્યા છીએ એ છે ચીન. ચીનના લોકો ભારતને અલગ નામથી બોલાવે છે અને તમને આ નામ વિશે જાણીને…
- વલસાડ
પારડીમાં અંધશ્રદ્ધાની ઘટનામાં યુવતીના મોત મામલે ચાર લોકો સામે નોંધાઈ ફરિયાદ…
વલસાડ: ગઇકાલે વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે અંધશ્રદ્ધાની ઘટનામાં એક યુવતીનું મોત થયું હતું. યુવતીને માતાજી આવ્યા હોવાના દાવા સાથે પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા તો ભુવાએ આકરા ડામ આપ્યા હતા જેમાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં પારડી…
- સુરત
‘હું અહીં રહેવાને લાયક નથી’ સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરે અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી…
સુરતઃ ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહ્યો છે. સુરતમાં વેસુ વિસ્તારમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગતો સુરતમાં ખાનગી કંપનીમાં કામ કરતા અક્ષત શાહ નામના વ્યક્તિએ 15મી એપ્રિલે એલિગન્ટ હોટલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા…
- નેશનલ
બે હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર GST લાગશે? જાણો શું કહ્યું નાણા મંત્રાલયે…
નવી દિલ્હી: 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર સરકાર જીએસટી લગાવી રહી હોવાના દાવાઓ પર કેટલી સત્યતા છે તે અંગે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. નાણા મંત્રાલયે વધુમાં સમજાવ્યું…
- IPL 2025
આઇપીએલને બર્થ-ડે ના જ દિવસે મેઘરાજા નડ્યા…
બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે વરસાદના વિઘ્નો બાદ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS) સામેની 14-14 ઓવરની નક્કી થયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી. આરસીબીએ 21 રનમાં ફિલ સૉલ્ટ (ચાર રન) અને વિરાટ…