- વલસાડ
પારડીમાં અંધશ્રદ્ધાની ઘટનામાં યુવતીના મોત મામલે ચાર લોકો સામે નોંધાઈ ફરિયાદ…
વલસાડ: ગઇકાલે વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે અંધશ્રદ્ધાની ઘટનામાં એક યુવતીનું મોત થયું હતું. યુવતીને માતાજી આવ્યા હોવાના દાવા સાથે પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા તો ભુવાએ આકરા ડામ આપ્યા હતા જેમાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં પારડી…
- સુરત
‘હું અહીં રહેવાને લાયક નથી’ સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરે અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી…
સુરતઃ ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહ્યો છે. સુરતમાં વેસુ વિસ્તારમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગતો સુરતમાં ખાનગી કંપનીમાં કામ કરતા અક્ષત શાહ નામના વ્યક્તિએ 15મી એપ્રિલે એલિગન્ટ હોટલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા…
- નેશનલ
બે હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર GST લાગશે? જાણો શું કહ્યું નાણા મંત્રાલયે…
નવી દિલ્હી: 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર સરકાર જીએસટી લગાવી રહી હોવાના દાવાઓ પર કેટલી સત્યતા છે તે અંગે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. નાણા મંત્રાલયે વધુમાં સમજાવ્યું…
- IPL 2025
આઇપીએલને બર્થ-ડે ના જ દિવસે મેઘરાજા નડ્યા…
બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે વરસાદના વિઘ્નો બાદ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS) સામેની 14-14 ઓવરની નક્કી થયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી. આરસીબીએ 21 રનમાં ફિલ સૉલ્ટ (ચાર રન) અને વિરાટ…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી સેંકડો વીઘા જમીનમાં ફરી વળ્યાં: ખેડૂતોની હાલત કફોડી…
સુરેન્દ્રનગરઃ ખેડૂતો માટે સૌથી વધારે મહત્વું પાણી હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં પાણીએ ખેડૂતોને રોતા કર્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ કફોડી બની છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ઉભરાતા 600 વીઘા જમીન પર પાણી ફરી…
- આપણું ગુજરાત
આગામી 2 દિવસ ધૂળની ડમરીઓ સાથે ફૂંકાશે પવન; હવામાન વિભાગે કરી આગાહી…
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે અને આકરી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ માટે ધૂળની ડમરીઓ ફૂંકાવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ…
- ઇન્ટરનેશનલ
વિશ્વ પર મંડરાઈ રહ્યો છે મહામારીનો ખતરો! જાપાનની બાબા વાંગા તાત્સુકીએ કરી ભવિષ્યવાણી…
ટોક્યોઃ ભૂતકાળમાં એવી અનેક ભવિષ્યવાણીઓ થઈ હતી, જે અત્યારે સાચી પડી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બાબા વાંગા દ્વારા ભવિષ્ય ભાંખતી અનેક વાણીઓ કહેવામાં આવી હતી. જાપાનમાં આવેલા સુનામી, યુરોપમાં આવેલા ભૂંકપને લઈને પણ બાબા વેગા દ્વારા…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી ‘મુક્તિ’ આપવાનો પ્રસ્તાવ…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની સંખ્યામાં પચીસ ટકાનો વધારો કરવાની કલ્પના સાથે રાજ્ય સરકારે રાજ્યના મહત્ત્વના ગણાતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી મુક્તિ અથવા છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણાં અને અન્ય વિભોગા તરફથી મંજૂરી…
- IPL 2025
ગુજરાત વિરુદ્ધ દિલ્હીઃ અમદાવાદમાં બે બળિયા વચ્ચે ટક્કર…
અમદાવાદઃ આઇપીએલમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (શનિવાર, 19મી એપ્રિલે બપોરે 3.30 વાગ્યાથી) પૉઇન્ટ્સ-ટેબલની ટોચની બે ટીમ વચ્ચે જંગ ખેલાશે. શુક્રવાર સાંજ સુધી આ વખતની સીઝનના તમામ બોલર્સમાં ટોચ પર 12 વિકેટ સાથે ચેન્નઈનો નૂર અહમદ મોખરે હતો અને…
- નેશનલ
અંતરિક્ષમાં ભારત રચશે નવો અધ્યાય: આગામી મહિને સ્પેસ સ્ટેશન જશે શુભાંશુ શુક્લા…
નવી દિલ્હી: ભારત અવકાશ ક્ષેત્રે વધુ એક નિર્ણાયક અધ્યાય લખવા જઈ રહ્યું છે. નાસાના સહયોગથી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થશે. ચાર દાયકા પહેલા, રાકેશ શર્માએ રશિયન અવકાશયાનમાં અંતરીક્ષની મુસાફરી કરી હતી. કેન્દ્રીય…