- આમચી મુંબઈ
શિક્ષણમાં ત્રણ ભાષાને મંજૂરી આપી મહારાષ્ટ્રમાં ભાજપ ફસાયું?
મુંબઈઃ કેન્દ્ર સરકારની ત્રિ-ભાષી શિક્ષણ નીતિનો અમલ કરવાની દક્ષિણના રાજ્યોએ ઘસીને ના પાડી છે અને તેનો વિવાદ ચાલી જ રહ્યો છે. દક્ષિણના રાજ્યોમાં હિન્દીનો વિરોધ કંઈ નવો નથી તેથી આ અપેક્ષિત જ હતું, પરંતુ મહારાષ્ટ્રમાં આ મામલો ભાજપ માટે અઘરો…
- આમચી મુંબઈ
કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટેનું રાજીનામું: ભાજપમાં જોડાય તેવી શક્યતા…
પુણે: મહારાષ્ટ્રમાં શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પુણે જિલ્લાના ભોર મતવિસ્તારનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કરનારા સંગ્રામ થોપટેને 2024ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર શંકર માંડેકર સામે હારનો સામનો…
- રાજકોટ
હવે રેસકોર્સ નહિ પણ આ જગ્યા પર યોજાશે રાજકોટનો જન્માષ્ટમીનો મેળો…
રાજકોટ: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું ખાસ આકર્ષણ સમાન રાજકોટના જન્માષ્ટમીના મેળાનું સ્થાન બદલાવામાં આવે તેવા સંકેતો તંત્ર તરફથી મળી રહ્યા છે. અત્યાર સુધી રાજકોટ શહેરની વચ્ચે આવેલા રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ ગેમઝોન દુર્ઘટના અને લોકમેળાના આયોજનથી શહેરમાં…
- રાજકોટ
રાજકોટ પર માઠી બેઠીઃ બે કાર સળગી ઉઠતા ચાર ભડથું થઈ ગયા…
રાજકોટઃ શહેરમાં ત્રણેક દિવસ અગાઉ બસ અકસ્માતના ચાર જણે જીવ ગુમાવ્યા હતા. માતેલા સાંઢની જેમ આવેલી સિટી બસે ચાર જણને કચડી નાખ્યા હતા, ત્યાં ફરી એક વિચિત્ર અકસ્માતમાં ચાર જણના જીવ ગયા છે. અહીંના સરધાર-ભાડલા રોડ પર શનિવાર સાંજે અલ્ટો…
- આમચી મુંબઈ
શું ઠાકરે બંધુઓ ભેગા થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ‘જો આપણે કોઈ મોટી બાબતને ધ્યાનમાં રાખીએ, તો અમારી વચ્ચેનો વિવાદ ખૂબ જ નાનો છે. તેની સામે મહારાષ્ટ્ર ખૂબ મોટું છે. આ મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી લોકોના અસ્તિત્વ માટે, અમારી વચ્ચેનો વિવાદ અને બીજી બધી બાબતો નજીવી…
- આમચી મુંબઈ
‘ઈરાની’ ગૅન્ગના બે કુખ્યાતચેન-સ્નેચરની ધરપકડ
થાણે: ચેન-સ્નેચિંગના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ‘ઈરાની’ ગૅન્ગના બે સભ્યને થાણે પોલીસે પકડી પાડ્યા હતા.ઝોન-પાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે જણાવ્યું હતું કે કલ્યાણ પાસેના આંબિવલીમાં રહેતા જાફર યુસુફ જાફરી ઉર્ફે ચવાણ (26) અને સંદીપ ગિરીશચંદ્ર પ્રસાદ (20)ની ધરપકડ કરવામાં…
- આમચી મુંબઈ
દીનાનાથ મંગેશકર હોૅસ્પિટલ સંબંધી વિવાદ: બેદરકારી બદલ ડૉક્ટર વિરુદ્ધ ગુનો…
પુણે: દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં એડવાન્સ ડિપોઝિટ નહીં ચૂકવવા બદલ દાખલ ન કરાયેલી ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે કથિત બેદરકારી બદલ શનિવારે ડૉ. સુશ્રુત ઘૈસાસ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ તરીકે હોસ્પિટલમાં જોડાયેલા ડૉ. સુશ્રુત ઘૈસાસે રાજ્યના ભાજપના…
- આમચી મુંબઈ
કર્ણાક પુલ હવે સાતમી નહીં પણ દસમી જૂને ખુલ્લો મુકાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસટી) અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી અમુક અંતરે આવેલ અને પી. ડી’મેલો રોડને જોડનારા કર્ણાક રેલવે ઓવર બ્રિજનું કામ ૧૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પૂરી કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો…
- આમચી મુંબઈ
કલ્યાણની જેલમાં કેદીની તબિયત લથડી: હોસ્પિટલમાં મૃત્યુ…
થાણે: કલ્યાણની જેલમાં 22 વર્ષના કેદીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. કલ્યાણની આધારવાડી જેલમાં કેદીને રાખવામાં આવ્યો હતો અને 15 એપ્રિલે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર કેદી સુખુવા દુદરાજ…
- આમચી મુંબઈ
મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…
મુંબઈઃ મુંબઈના વિલે પાર્લે (પૂર્વ)માં Shri 1008 Parshwanath Derasar મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડ્વામાં આવતા જૈન સમુદાયની ભાવના દુભાઈ છે અને જૈનોએ મોટી સંખ્યામાં વિલેપાર્લે ખાતે વિરોધ નોંધાવ્યો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો હોવા છતા પાલિકાએ…