- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પડ્યા પહેલગામ આંતકવાદી હુમલાના પડઘા, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન…
નાગપુર: શિવસેના (યુબીટી) ના કાર્યકરોએ બુધવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા પ્રદર્શનો શહેરના વેરાયટી ચોકમાં કર્યા હતા અને કેન્દ્ર સરકાર પર ‘તેને રોકવામાં નિષ્ફળ’ રહેવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રતિકાત્મક વિરોધમાં, કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન…
- શેર બજાર
ટ્રમ્પના યુ ટર્ન સાથે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો. ચાંદીમાં એક હજારનો ઉછાળો…
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના યુ ટર્ન સાથે બુલિયન બજારમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી અને સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો નોંધાયો હતો. જોકે, નવેસરની લેવાલી વચ્ચે ચાંદીમાં કિલોએ રૂ. ૧૦૦૦થી મોટો ઉછાળો નોંધાયો હતો. નોંધવું રહ્યું કે…
- વેપાર
રૂપિયો પાવલીના ઘટાડા સાથે ૮૫.૪૪ બોલાયો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અમેરિકન ચલણની આયાતકારોની માગને કારણે બુધવારે રૂપિયો ૨૫ પૈસા ઘટીને ૮૫.૪૪ (પ્રોવિઝનલ)ની સપાટી પર બંધ થયો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ કરીને ફેડરલ રિઝર્વ અને ચીન પ્રત્યેના નરમ…
- આમચી મુંબઈ
જમ્મુ અને કાશ્મીર આતંકવાદી હુમલો:ફડણવીસે મહારાષ્ટ્રના પીડિતોના પરિવારજનો સાથે વાત કરી, મદદનું આશ્વાશન આપ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા રાજ્યના લોકોના પરિવારો સાથે વાત કરી છે અને તેમને તમામ મદદની ખાતરી આપી છે.આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારે નાગરી ઉડ્ડયન મંત્રાલયને આતંકવાદી હુમલામાં માર્યા…
- IPL 2025
IPLમાં ચીયરલીડર્સને એક મેચ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે?
હાલમાં આઈપીએલ-2025 (IPL-2025)ની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટ વર્લ્ડમાં અલગ અલગ રેકોર્ડ બનતાં હોય છે. આ આઈપીએલ જોનારાઓને એ વસ્તુનો ખ્યાલ હશે જ કે આઈપીએલમાં દરેક ટીમે ચીયર લીડર્સ હાયર કરી છે, પરંતુ શું તમને ખબર છે કે આઈપીએલમાં…
- સ્પોર્ટસ
બોલરે વિકેટના સેલિબ્રેશનમાં વિકેટકીપરને ભૂલમાં લાફો ઝીંકી દીધો!
લાહોરઃ વિશ્વ વિખ્યાત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 18મી સીઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન ચાલી રહી હોવાની પાકિસ્તાન બહાર બહુ ઓછા લોકોને જાણ હશે, પરંતુ એમાંની એક હાસ્યાસ્પદ ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ…
- મનોરંજન
પહેલગામના હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મની રિલિઝ સામે સંકટ…
નવી દિલ્હીઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન લાંબા સમય પછી બોલીવુડ ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે. વાણી કપૂર સાથેની તેની ફિલ્મ અબીર ગુલાલ થોડા જ સમયમાં રિલિઝ થવાની છે. મહત્વની વાત એ છે તે, ફવાદ ખાનની ફિલ્મ રિલિઝ થાય તે પહેલા…
- નેશનલ
કોણ છે પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ? જાણો A to Z માહિતી…
પહેલગામ: પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં આવેલા લશ્કર-એ-તૈયબાના એક સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. નોંધનીય છે કે, 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A દૂર કરવામાં આવી હતી. આ પછી, ISI એ પાકિસ્તાન સ્થિત…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલાની ગંભીરતા જોતાં PM મોદીએ રદ્દ કર્યો સાઉદીનો પ્રવાસ; ભારત આવવા રવાના…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 28 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલાની જવાબદારી લશ્કર એ તૈયબાએ લીધી હોવાની આશંકા છે. આ મૃતકોમાં જેમાં મોટાભાગે પ્રવાસીઓનો…
- IPL 2025
દિલ્હીએ પંતની ટીમને લખનઊમાં પણ હરાવી
લખનઊઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમે આજે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમને આઠ વિકેટથી હરાવી દીધી હતી. 160 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 161 રન બનાવ્યા હતા. આ અગાઉ 24મી માર્ચે દિલ્હીએ હોમ-ટાઉન વિશાખાપટનમમાં લખનઊને એક…