- આમચી મુંબઈ
પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતાએ બુધવારે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, જેમાં 26 લોકોના મોત થયા, તેને દેશની એકતા અને અખંડિતતા પર હુમલો ગણાવતાં સરકારને ગુનેગારોને આકરામાં આકરી સજા આપવા માટેનાં પગલાં લેવા જણાવ્યું હતું.આરએસએસના…
- આમચી મુંબઈ
નાગપુરના વેપારી, પુત્રએ દંડથી બચવામર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવી…
નાગપુર: ટ્રાફિક ચલાન (દંડ)થી બચવા માટે મર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવવા બદલ નાગપુરના વેપારી અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓની ઓળખ વેપારી હરિશ દેવીચંદ તિવારી (50) અને તેના પુત્ર યશ હરિશ (25) તરીકે થઇ હતી, જેઓ…
- મનોરંજન
પહેલગામ હુમલાના ગુનેગારો માટે દીપિકાએ કહ્યું કે એમને તો…
અહં… અહીં તમે વિચારી રહ્યા હોવ કે દીપિકા એટલે દીપિકા પાદુકોણની વાત થઈ રહી છે તો એવું નથી. આ તો અહીં ટીવી સંસ્કારી બહુ દીપિકા કક્કડ અને તેના પતિ શોએબ ઈબ્રાહિમની વાત થઈ રહી છે. આજે સવારે જ પહેલગામ આંતકવાદી…
- આમચી મુંબઈ
પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…
મુંબઈ: મુંબઈમાં વરસાદમાં પાણી ભરાવાની જગ્યા ઓછી થવાના બદલે વધી ગઇ છે. ગયા વર્ષે મુંબઈમાં આવા પૂરગ્રસ્ત વિસ્તારો ૩૮૬ હતા તે હવે વધીને ૪૫૩ થયા છે. ગયા વર્ષે આમાંથી ૬૦ જગ્યા પર નિયંત્રણ મેળવવામાં આવ્યો નહોતો, હવે તેમાં વધારો થયો…
- આમચી મુંબઈ
‘સારાં પુણ્ય કર્યા હશે એટલે હું બચી ગઇ’
મુંબઈ: ‘કંઇક સારાં પુણ્ય કર્યા હશે એટલે હું બચી ગઇ’ ફફડતા હોઠે આ શબ્દો કહે છે જાલનામાં ઓલ ઈન્ડિયા રેડિયો (ઍર)માં કૅઝ્યુઅલ અનાઉન્સર તરીકે કાર્ય કરતી નેહા ઉર્ફે કિશોરી વાઘુલાડે. પહલગામ આતંકવાદી હુમલામાં નેહા અને તેનું ગ્રુપ બચી ગયું હતું.…
- આપણું ગુજરાત
પીએઆઈ સૂચકાંકમાં ગુજરાતનો ડંકો! ૩૪૬ ‘અગ્રણી’ અને ૧૩૭૮૧ ‘વધુ સારું’ પ્રદર્શન કરતી પંચાયતો સાથે દેશમાં ટોચ પર…
અમદાવાદ: ૨૪ એપ્રિલના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની પૂર્વ સંધ્યાએ, ભારત સરકારે જાહેર કરેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (પીએઆઈ)માં ગુજરાતે શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ૩૪૬ ગ્રામ પંચાયતોને ‘અગ્રણી’ અને ૧૩૭૮૧ પંચાયતોને ‘વધુ સારું પ્રદર્શન’ કરનારી શ્રેણીમાં સ્થાન મળ્યું છે,…
- આમચી મુંબઈ
પહેલગામ હોટેલની સતર્કતાએ બચાવ્યા બુલઢાણાની પાંચ લોકોને…
બુલઢાણા: કાશ્મીરના પહેલગામમાં વેકેશન માણી રહેલા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પાંચ સભ્યોનો પરિવાર આતંકી હુમલાથી અજાણ હોવાથી ફરવા માટે બહાર નીકળવા રહ્યા હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની હોટલના માલિક અને સ્ટાફે તેમને બહાર જતા અટકાવ્યા હતા. એક ન્યૂઝ ચેનલ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પડ્યા પહેલગામ આંતકવાદી હુમલાના પડઘા, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન…
નાગપુર: શિવસેના (યુબીટી) ના કાર્યકરોએ બુધવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા પ્રદર્શનો શહેરના વેરાયટી ચોકમાં કર્યા હતા અને કેન્દ્ર સરકાર પર ‘તેને રોકવામાં નિષ્ફળ’ રહેવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રતિકાત્મક વિરોધમાં, કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન…
- શેર બજાર
ટ્રમ્પના યુ ટર્ન સાથે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો. ચાંદીમાં એક હજારનો ઉછાળો…
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના યુ ટર્ન સાથે બુલિયન બજારમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી અને સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો નોંધાયો હતો. જોકે, નવેસરની લેવાલી વચ્ચે ચાંદીમાં કિલોએ રૂ. ૧૦૦૦થી મોટો ઉછાળો નોંધાયો હતો. નોંધવું રહ્યું કે…
- વેપાર
રૂપિયો પાવલીના ઘટાડા સાથે ૮૫.૪૪ બોલાયો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અમેરિકન ચલણની આયાતકારોની માગને કારણે બુધવારે રૂપિયો ૨૫ પૈસા ઘટીને ૮૫.૪૪ (પ્રોવિઝનલ)ની સપાટી પર બંધ થયો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ કરીને ફેડરલ રિઝર્વ અને ચીન પ્રત્યેના નરમ…