- આમચી મુંબઈ
મંત્રાલયના કર્મચારીઓનું મૂલ્યાંકન હવે કી પરફોર્મન્સ ઈન્ડીકેટરને આધારે!
વિપુલ વૈદ્યમુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આના ભાગ રૂપે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે ‘કોર્પોરેટ’ શૈલીની જેમ જ કર્મચારીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેટ્સમાં કી રિઝલ્ટ એરિયા…
- મનોરંજન
Ground Zero film review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…
કાશ્મીરના પહેલાગામમાં આતંકવાદનો ભયાનક ચહેરો ફરી દેખાયો અને 26 પ્રવાસીને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા. આ ઘટનાએ આખા દેશને હચમચાવ્યો અને ફરી પાકિસ્તાનની નાપાક હરકત સામે રોષ ભડ્ક્યો. દેશના દરેક ગામ-શહેરમાં લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પોતાનો ઊભરો ઠાલવી રહ્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બનાવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વહીવટીતંત્રને એવો નિર્દેશ આપ્યો હતો કે યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (યુએમટીએ)ની સ્થાપના કરવામાં આવે જેથી શહેરમાં નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે વિવિધ પરિવહનના સાધનોના સંકલિત વિકાસ થઈ શકે. એક બેઠકને સંબોધતાં…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી, મહિલાના નિવેદન બાદ ખચ્ચર માલિકની ધરપકડ…
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ દરમિયાન એક ખચ્ચરના માલિકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી…
- આમચી મુંબઈ
પુણે પોર્શે કાર કેસ: જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હકાલપટ્ટી કરાયેલા બે સભ્યની હાઇ કોર્ટમાં ધા…
પુણે: પુણે પોર્શે કાર ક્રેશ કેસમાં સગીર આરોપીને જામીન આપવા માટે હકાલપટ્ટી કરાયેલા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યએ પોતાની બરતરફી સામે હાઇ કોર્ટમાં ધા નાખી હતી. હાઇ કોર્ટે આ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં…
- આમચી મુંબઈ
રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર, પાછા મોકલવા પર ચાંપતી નજર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં વધુ સમય રોકાતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી. જિલ્લા પોલીસ એકમોને કડક દેખરેખ રાખવા અને પાલન સુનિશ્ર્ચિત કરવા…
- આમચી મુંબઈ
બદલાપુર એન્કાઉન્ટર કેસ:આવી બેશરમી…
મુંબઈ: બદલાપુર જાતીય સતામણી કેસના આરોપી અક્ષય શિંદેનું કસ્ટડીમાં થયેલા મૃત્યુ પ્રકરણે પાંચ પોલીસ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપવા છતાં પોલીસે આદેશનું પાલન ન કર્યું એ જાણીને આધાત લાગ્યો છે, એમ બૉમ્બે હાઇકોર્ટે કહ્યું હતું.આજે ને આજે (શુક્રવારે) સંબંધિત દસ્તાવેજો…
- આમચી મુંબઈ
પ્રવાસીઓને બચાવવામાં મૃત્યુ પામેલા પહલગામના ટટ્ટુ ચાલકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય: એકનાથ શિંદે…
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પહલગામ આતંકવાદી હુમલા દરમિયાન પ્રવાસીઓનું રક્ષણ કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપીને હીરો તરીકે પ્રશંસા પામેલા ટટ્ટુ ચાલક સૈયદ આદિલ હુસૈન શાહના પરિવારને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.પોતાના પરિવારના એકમાત્ર…