- IPL 2025
IPLમાં ચીયરલીડર્સને એક મેચ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે?
હાલમાં આઈપીએલ-2025 (IPL-2025)ની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટ વર્લ્ડમાં અલગ અલગ રેકોર્ડ બનતાં હોય છે. આ આઈપીએલ જોનારાઓને એ વસ્તુનો ખ્યાલ હશે જ કે આઈપીએલમાં દરેક ટીમે ચીયર લીડર્સ હાયર કરી છે, પરંતુ શું તમને ખબર છે કે આઈપીએલમાં…
- સ્પોર્ટસ
બોલરે વિકેટના સેલિબ્રેશનમાં વિકેટકીપરને ભૂલમાં લાફો ઝીંકી દીધો!
લાહોરઃ વિશ્વ વિખ્યાત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 18મી સીઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન ચાલી રહી હોવાની પાકિસ્તાન બહાર બહુ ઓછા લોકોને જાણ હશે, પરંતુ એમાંની એક હાસ્યાસ્પદ ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ…
- મનોરંજન
પહેલગામના હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મની રિલિઝ સામે સંકટ…
નવી દિલ્હીઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન લાંબા સમય પછી બોલીવુડ ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે. વાણી કપૂર સાથેની તેની ફિલ્મ અબીર ગુલાલ થોડા જ સમયમાં રિલિઝ થવાની છે. મહત્વની વાત એ છે તે, ફવાદ ખાનની ફિલ્મ રિલિઝ થાય તે પહેલા…
- નેશનલ
કોણ છે પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ? જાણો A to Z માહિતી…
પહેલગામ: પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં આવેલા લશ્કર-એ-તૈયબાના એક સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. નોંધનીય છે કે, 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A દૂર કરવામાં આવી હતી. આ પછી, ISI એ પાકિસ્તાન સ્થિત…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલાની ગંભીરતા જોતાં PM મોદીએ રદ્દ કર્યો સાઉદીનો પ્રવાસ; ભારત આવવા રવાના…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 28 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલાની જવાબદારી લશ્કર એ તૈયબાએ લીધી હોવાની આશંકા છે. આ મૃતકોમાં જેમાં મોટાભાગે પ્રવાસીઓનો…
- IPL 2025
દિલ્હીએ પંતની ટીમને લખનઊમાં પણ હરાવી
લખનઊઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમે આજે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમને આઠ વિકેટથી હરાવી દીધી હતી. 160 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 161 રન બનાવ્યા હતા. આ અગાઉ 24મી માર્ચે દિલ્હીએ હોમ-ટાઉન વિશાખાપટનમમાં લખનઊને એક…
- નેશનલ
બિહારમાં વધુ એક અમૃત ભારત ટ્રેનને મળશે ભેટ, જાણો વિશેષતા?
નવી દિલ્હી/પટણાઃ ભારતીય રેલવે દ્વારા નીત નવી ટ્રેન પ્રવાસીઓની સુવિધા માટે લોન્ચ કરી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24મી એપ્રિલના બિહારના સહરસા ખાતેથી વધુ એક અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહરસાથી લોકમાન્ય તિલક…
- આપણું ગુજરાત
માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોંચ કરાઇ…
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટનું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વિવિધ પ્રેસનોટ, પ્રકાશનોનો લાભ લઈ શકશે. મુખ્ય પ્રધાને લોંચ કરેલી માહિતી ખાતાની નવિનતમ વેબસાઈટને વધુ યુઝર…
- આપણું ગુજરાત
રાજ્ય સરકારે ૧૧૮ માર્ગોના રિસરફેસિંગના કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા…
અમદાવાદ: રાજ્ય સરકારે જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઇમાં આવા કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ માટે મંજૂર કર્યા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના કડી તથા કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો…