- અમરેલી

અમરેલીમાં અકસ્માત દરમિયાન સિંહણનું મોત, ટ્રક ડ્રાઈવરની કરાઈ ધરપકડ…
અમરેલીઃ અમરેલીમાં છેલ્લા 5 દિવસમાં 3 સિંહના મોત થાય છે. બે સિંહ બાળના કુદરતી રીતે મોત થયા હતાં. જ્યારે એક સિંહણનું અકસ્માતના કારણે મોત થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી…
- મનોરંજન

OMG, પહેલગામ આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના થયેલાં આંતકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો હતો. આંતકવાદીઓએ લોકોને તેમનો ધર્મ પૂછી-પૂછીને તેમની હત્યા કરી હતી. દેશવાસીઓથી લઈને સેલેબ્સ પણ આ હુમલાને વખોડી રહ્યા છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…
- નેશનલ

પાકિસ્તાનના વિદેશ પ્રધાન પછી રેલવે મંત્રીએ કર્યો ‘બફાટ’: ભારત માટે શું કહ્યું?
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં પણ લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી પાકિસ્તાનના રાજનેતાઓ ભારત વિરુદ્ધ પાયાવિહોણા નિવેદન પણ આપી રહ્યા…
- નેશનલ

પાકિસ્તાન સિંધવ મીઠાનું સૌથી મોટું ઉત્પાદક, પણ ભારત પાસે બીજા વિકલ્પો પણ છે…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા આકરા પગલા બાદ પાકિસ્તાને પણ ભારત સાથે વેપાર બંધ કરવાની પણ વાત કરી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન અનેક વસ્તુઓની આયાત અને…
- નેશનલ

ઝેલમ નદીમાં અચાનક પૂર આવ્યું, પાકિસ્તાન મીડિયાએ ભારત પર લગાવ્યો આરોપ…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.…
- IPL 2025

વાનખેડેમાં આજે મુંબઈ માટે આબરૂનો સવાલ: લખનઊને હૅટ-ટ્રિક વિજયથી વંચિત રાખવાનું જ છે…
મુંબઈ: મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આજે બપોરે 3:30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો શરૂ થશે અને એમાં રિષભ પંતની ટીમ વધુ એક વિજય ન મેળવી લે એની હાર્દિક પંડ્યા એન્ડ ઇલેવને ખાસ સાવચેતી રાખવાની છે. સૌથી…
- નેશનલ

મન કી બાતમાં પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલાનો કર્યો ઉલ્લેખ, કહી આ વાત…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મારા મનમાં પીડા છે. દરેક ભારતીયોનું લોહી આતંકી હુમલા બાદ ઉકળી ઉઠ્યું છે. આતંકવાદ સામેના યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકજૂથતા…
- આપણું ગુજરાત

ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, ગબ્બર નહીં ગદ્દાર લખેલા પોસ્ટર દર્શાવ્યા…
ગોંડલઃ ગણેશ જાડેજાએ આપેલા પડકારના પગલે અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે છે. તેઓ આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ અલ્પેશે જણાવ્યું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે.…
- આમચી મુંબઈ

એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર તેના વારસાને ડિજિટાઇઝ કરશે…
મુંબઈ: એશિયાના સૌથી જૂનું સક્રિય અખબાર મુંબઈ સમાચાર તેના વારસાને ડિજિટાઇઝ કરવા તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈ સમાચારે વર્ષ 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ અને કોંગ્રેસના ઉદય પર અહેવાલો પ્રકાશિત કર્યા હતા. ત્યારે હવે મુંબઈ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સોમવારથી ઉંચકાશે ગરમીનો પારો, અમદાવાદ-કચ્છમાં થશે અકળામણ…
અમદાવાદઃ ગુજરાતમાં સોમવારથી ફરી વાર ગરમીનો પારો ઉંચકાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, રાજકોટ, કચ્છમાં ગરમી ભુક્કા બોલાવશે. આ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની…









