- આમચી મુંબઈ
બદલાપુર એન્કાઉન્ટર કેસ:આવી બેશરમી…
મુંબઈ: બદલાપુર જાતીય સતામણી કેસના આરોપી અક્ષય શિંદેનું કસ્ટડીમાં થયેલા મૃત્યુ પ્રકરણે પાંચ પોલીસ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપવા છતાં પોલીસે આદેશનું પાલન ન કર્યું એ જાણીને આધાત લાગ્યો છે, એમ બૉમ્બે હાઇકોર્ટે કહ્યું હતું.આજે ને આજે (શુક્રવારે) સંબંધિત દસ્તાવેજો…
- આમચી મુંબઈ
પ્રવાસીઓને બચાવવામાં મૃત્યુ પામેલા પહલગામના ટટ્ટુ ચાલકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય: એકનાથ શિંદે…
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પહલગામ આતંકવાદી હુમલા દરમિયાન પ્રવાસીઓનું રક્ષણ કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપીને હીરો તરીકે પ્રશંસા પામેલા ટટ્ટુ ચાલક સૈયદ આદિલ હુસૈન શાહના પરિવારને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.પોતાના પરિવારના એકમાત્ર…
- આમચી મુંબઈ
‘કેન્દ્રએ જાહેર કર્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો છે, પરંતુ પહલગામ હુમલામાં ક્ષતિઓ છતી થઈ: શરદ પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, જ્યારે કેન્દ્ર કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો હોવાનો દાવો કરી રહ્યું હતું, ત્યારે પહલગામમાં આતંકવાદી હુમલો સુરક્ષામાં રહેલી ખામીઓ દર્શાવે છે અને ઉમેર્યું હતું કે સુધારાત્મક પગલાં તાત્કાલિક લેવાની…
- આમચી મુંબઈ
‘હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે’: પહલગામ આતંકવાદી હુમલા પર આરએસએસ વડા મોહન ભાગવત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રમાં જે ગુસ્સાની લહેર ફેલાઈ હતી તે જાતિ, ધર્મ, સંપ્રદાય, પંથ, પ્રદેશ કે પક્ષ દ્વારા ભેદભાવ રાખતી નહોતી. પહલગામ હુમલા પછી સરસંઘચાલક મોહન ભાગવતે…
- આમચી મુંબઈ
ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવતા આરોપીઓના બિલ્ડર પિતાએ પોતાને ગોળી મારી લીધી…
મુંબઈ: નવી મુંબઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા આરોપીના પિતાએ પોતાના જ લમણે ગોળી મારી લીધી હતી. ફરાર બન્ને પુત્ર સંબંધી પૂછપરછ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અને બેલાપુર પોલીસ દ્વારા વારંવાર સમન્સ મોકલવામાં આવતા હોવાથી માનસિક તાણમાં…
- આપણું ગુજરાત
ગુજરાતે ફુગાવાને નિયંત્રિત કરવામાં મેળવી સફળતા, રાષ્ટ્રીય સ્તર કરતાં ફુગાવાનો દર ઓછો નોંધાયો…
ગાંધીનગર : ગુજરાત સરકારે આર્થિક વિકાસની સાથે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મોટી સફળતા મેળવી છે. રાજ્યએ રાષ્ટ્રીય સ્તરની સરખામણીએ ફુગાવાને દરને નિયંત્રિત કર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માર્ચ 2025…
- શેર બજાર
વૈશ્વિક બજાર પર ટ્રમ્પની ટેરિફ નીતિની અસર! સોનાનો ભાવ 3 દિવસમાં 4000 રૂપિયા ઘટ્યો…
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ફેડ ચેરમેન પર નિવેદન આપ્યું હતું. જેના કારણે સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો છે. આ પહેલા સોનાના ભાવમાં ભારે વધારો થયો હતો, તેવામાં હવે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં બાઇકચોરીના 13 ગુનામાં સામેલ બે સગીર પકડાયા…
થાણે: બાઇકચોરીના 13 ગુનામાં સંડોવાયેલા 15 અને 17 વર્ષની વયના બે સગીરને નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યા હતા.નેરુલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઇકવાડીએ જણાવ્યું હતું કે બંને સગીર પૈસા માટે નહીં પણ જોયરાઇડ માટે બાઇક ચોરતા હતા.તેઓ ચોરેલી બાઇક…